Palak Thakkar
એકદમ નવા જ રૂપમાં જોવા મળ્યો સાઉથ સુપર સ્ટાર વિજય દેવરાકોંડા
અત્યારે સાઉથ મુવી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે,ત્યારે હવે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાની આગામી ફિલ્મ 'લાઈગર'નું નવું પોસ્ટર રિલીઝ…
શું હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નહિં જોવા મળે ટપૂ ?
સબ ટીવીનો પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.એક પછી એક શોના મોટા કિરદાર શોને…
ભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી દેશમાં શોકનો માહોલ,પ્રણવ મુખર્જીના નિધન પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. 84 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને થોડા દિવસો પહેલા તેમનો કોરોના રીપોર્ટ…
ભાભીજી ઘર પર હે ની આ એક્ટ્રેસે શૉને કહી દીધુ અલવિદા
ટીવી જગતનો સૌથી મનપસંદ શો ભાભીજી ઘર પર હેના ફેન્સ માટે ખરાબ સમાચાર છે,ભાભીજી ઘર પર હે તો જોતા જ…
અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી
કોરોના વાયરસ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે જયપુર, તિરુવનંતપુરમ અને ગુવાહાટી એરપોર્ટનું રિડેવલપમેન્ટ અદાણી એન્ટરપ્રાઇસને સોંપ્યું છે. અમદાવાદ, લખનૌ અને મેંગ્લોર…
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે આ બધા વચ્ચે ઉત્તરપ્રદેશના આગ્રામાં અનલોકના કારણે 1 સપ્ટેમ્બરથી સ્મારકોને ખોલવાનો નિર્ણય…
પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ
કેપ્ટન કુલના નામથી જાણીતા એમએસ ધોની એ 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના લીધે તેના કરોડો પ્રશંસકોને આંચકો…
દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો
તમે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપ ડાઉન થયું હોય તેવું સાંભળ્યું હશે. પણ ગુગલનું જીમેઈલ ક્યારેય ડાઉન થયું હોય તેવું સાંભળ્યું…
બંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી
ગુજરાતમાં હાલ છેલ્લા થોડા દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થતાં ગુજરાત તરફ…
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેરાત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્વચ્છતા…
સુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસને લઈ શરદ પવારે આપ્યુ નિવેદન
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા પછી બોલિવુડની સાથે સાથે રાજકારણમાં પણ ખડભડાટ મચી ગયો છે,સુશાંતસિંહ આત્મહત્યા કેસની તપાસના મામલે શરદ પવારે નિવેદન…
એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર,એસબીઆઈએ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યા ફેરફાર
કોરોના કાળમાં આપણે ઓનલાઇન ટ્રાનજેક્શન વધુ કરતા થયા છે, ત્યારે એસબીઆઈએ પોતાના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા…