તમારા સારા અને ખરાબ કર્મો તમને કયા લોક તરફ લઈ જશે? જાણો આત્માની પરલોક યાત્રાનું રહસ્ય સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં જીવન, મરણ અને ત્યારબાદના રહસ્યોને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા છે.…
Popular ધર્મદર્શન News
ધર્મદર્શન News
અષાઢી પૂનમ એટલે ગુરૂપૂર્ણિમા,ગુરૂપૂર્ણિમાના દિવસ પર આ વસ્તુઓની કરો અચૂક પૂજા
અષાઢી પૂનમ એટલે કાર્તિકી સંવત્સરની નવમા માસની પૂનમ. અગાઉના જમાનામાં ગુરુકુળ પરંપરામાં આ દિવસે વિદ્યા આપનાર ગુરુનું પૂજન થતું. વિદ્યાર્થીઓના…
કોરોના વાયરસ વચ્ચે મોટા સમાચાર,આ વખતે નહિ થાય લાલબાગ ચા રાજા’ ગણપતિનું સ્થાપન
કોરોનાકાળમાં ગણપતિ ઉત્સવ મામલે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિનું આ વખતે સ્થાપન નહીં થાય. લાલબાગ…
ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રાને સુપ્રીમ કોર્ટે શરતો સાથે આપી મંજૂરી
ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે દેશની વડી અદાલતે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન…
પૂર્ણિમા સ્નાન માટે ગર્ભગૃહથી મૂર્તિઓ બહાર લાવવામાં આવી, આજે રાતથી 22 જૂન સુધી ભગવાન જગન્નાથ ક્વોરન્ટીન રહેશે
ઉત્સવમાં 170થી વધારે પૂજારી 12 દિવસથી હોમ ક્વોરન્ટીન હતાં હવે રથયાત્રા માટે 23 જૂનને ભગવાન બહાર આવશે જગન્નાથ પુરીમાં રથયાત્રા…
શું ગ્રહો તમને હેરાન કરે છે ?
તમારી પ્રગતિમાં ક્યો ગ્રહ અવરોધ બને છે ? તમાર ગ્રહોને તમે જાણતા નથી પરતું તે તમારા ઉપર અસર તો કરે…
કોરોનાનાં કારણે 284 વર્ષમાં પહેલી વખત બદલાઇ શકે છે જગન્નાથ પુરીની રથયાત્રા
વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર કોરોના સંકટ તોળાતું નજરે ચડે છે. સમાચાર મળી રહ્યા છે કે આ વખતની પવિત્ર…
ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ
કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. હિંદુ કેલેન્ડ પ્રમાણે આ મંદિરના કપાટ દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે માર્ચ-એપ્રિલમાં ખોલવામાં આવે…
કેદારનાથના ખૂલ્યા કપાટ ઘરે બેઠા કરો દર્શન, 10 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું મંદિર
વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજે વિધિ અને પૂજા અર્ચના બાદ ખુલ્લા મુકાયા છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્લા મુકાયા છે.…
આજે છે વિનાયકી ચોથ,આજના દિવસે આવી રીતે કરવામાં આવે છે ગણેશજીની પૂજા અને મંત્રો જાપ
આજે વૈશાખ મહિનાના સુદ પક્ષની ચોથ છે. જેને વિનાયકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસ ગણેશજી માટે વ્રત કરવામાં આવે…