ધર્મદર્શન

Find More: આરતી ભજન

તમારા સારા અને ખરાબ કર્મો તમને કયા લોક તરફ લઈ જશે? જાણો આત્માની પરલોક યાત્રાનું રહસ્ય સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં જીવન, મરણ અને ત્યારબાદના રહસ્યોને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા છે.…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ધર્મદર્શન News

ઘરમાં મની પ્લાન્ટ લગાવવો કેમ શુભ ગણાય છે. આ છોડની વેલ જમીન ઉપર ફેલાય તો વાસ્તુદોષ વધે છે

ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે આપણા શાસ્ત્રોમાં કેટલાંક પ્રકારના ઉપાય બતાવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રાનુસાર ઘરમાં કેટલાંય પ્રકારના છોડ વાવવાથી તેનાથી…

2 Min Read

કોરોના ઈફેક્ટ : જરુરિયાતમંદોની મદદ માટે ધાર્મિક સંસ્થાઓ આવી આગળ, BAPS દ્વારા શાકભાજીનું નિ:શુલ્ક વિતરણ

હાલ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. સ્થિતિ કફોડી થઈ રહી છે ત્યારે  વિવિધ સંગઠનો દ્વારા  જરૂરિયાત મંદ લોકોની…

2 Min Read

હોળીના તહેવારની પૌરાણિક કથા, શા માટે ભત્રીજા પ્રહલાદને લઇને આગમાં બેઠી હોલિકા

હોળી એટલે રંગોનો તહેવાર,આપણા દેશમાં હોળીની ઉત્સાહભેર ઉજવાણી કરવામાં આવે છે.હોળી રંગોની સાથે ભક્તિ અને શક્તિનો પણ તહેવાર છે.હોળીની એક…

2 Min Read

499 વર્ષ પછી હોળીના દિવસે ગુરૂ અને શનિનો દુર્લભ યોગ, વિષ્ણુજી સાથે ગુરૂ-શનિની પણ પૂજા કરો

ફાગણ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે,અને બીજા દિવસે મંગળવારે હોળી રમવામાં આવે છે.આ વર્ષે ગુરૂ અને શનિનો એક…

2 Min Read

દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો અને મહાદેવમય થવાનો દિવસ એટલે મહાશિવરાત્રી …ચાલો જાણીએ શિવના પ્રિય દિવસ વિશેની વાતો

શિવરાત્રીનો દિવસ હવે નજીક આવી રહયો છે. ત્યારે આ શીવરાત્રીનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે.દર મહિનાની વદ ચૌદસ…

4 Min Read

કેવી રીતે થયું હતું ભગવાન શ્રી રામનું મૃત્યુ… શું હનુમાનજીની એક ભૂલ બની હતી શ્રી રામના મૃત્યુનું કારણ..

જેમનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જન્મ-મરણ ના આ બંધનને ભગવાન પણ નથી તોડી શક્યા. અને જયારે…

11 Min Read

world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

એકને નશો છોડાવો, પાંચના જીવન બચાઓ....બીડી છે મોતની સીડી....જેવા અનેક સુત્રો આપણે સાંભળ્યા હશે અથવા વાંચ્યા હશે.....પણ તેમ છતાં વિશ્વમાં…

4 Min Read

જાણો લાભ પાંચમના શુભ મુહૂર્ત

ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય…

1 Min Read

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ

દિવાળીમાં દીપકનું મહત્વ :  દિવાળીની પૂજામાં દીવાનું સ્થાન મહત્વપૂર્ણ છે. ફક્ત માટીના દિવાનુ જ મહત્વ છે. જેમા પાંચ તત્વ છે.…

3 Min Read
- Advertisement -