ધર્મદર્શન

Find More: આરતી ભજન

તમારા સારા અને ખરાબ કર્મો તમને કયા લોક તરફ લઈ જશે? જાણો આત્માની પરલોક યાત્રાનું રહસ્ય સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં જીવન, મરણ અને ત્યારબાદના રહસ્યોને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા છે.…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ધર્મદર્શન News

પૂજામાં નારિયેળ ખરાબ નીકળવું એ અશુભ નહિ શુભ સંકેત છે…

હિન્દુ ધર્મમાં ભગવાનને નારિયેળ વધેરવુ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે નારિયેળ ચઢાવવાથી દરેક મનોકામના પુરી થઇ જાય…

2 Min Read

5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન રાખવુ પડશે આ બાબતોનું ખાસ ધ્યાન

મળતી માહિતી મુજબ આજથી રોજ શ્રદ્ધાળુઓ જમ્મુ કશ્મીરમાં રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓમાં માં વૈષ્ણો દેવીના દર્શન કરી શકશે. કોરોના કારણે…

2 Min Read

જય શ્રી રામના નારા સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી પોતાના ઉદબોધનની શરૂઆત, સમગ્ર ભારત આજે ભાવુક બન્યું છે : PM મોદી

જે દિવસની વર્ષોથી રાહ જોવાતી હતી, તે દિવસ આજે આવી ગયો છે. રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. ત્યારે…

3 Min Read

PM મોદીએ મૂકી રામ મંદિર માટેની શિલા, સંપન્ન થયો રામ જન્મભૂમિનો શિલાન્યાસ

આજનો દિવસ એક ઇતિહાસિક દિવસ છે,રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચી ગયા…

1 Min Read

29 વર્ષ બાદ અયોધ્યા પહોંચ્યા PM મોદી,ગોલ્ડન રંગના વસ્ત્રોમાં જોવા મળ્યા PM મોદી

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની શુભ ઘડી આવી ગઈ છે. રામ મંદિરનો શિલાન્યાસ સમારોહ થવા જઇ રહ્યો છે,ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન…

2 Min Read

ચાલુ વર્ષે નહીં યોજાય અમરનાથ યાત્રા,કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય

આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે,ત્યારે શિવજીના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેની સાથે એક મોટા સમાચાર…

1 Min Read

જાણો દિવાસાનું મહત્વ, દિવસા પર કઇ વસ્તુની કરવામાં આવે છે વિશેષ પૂજા

શિવજીના ભક્તો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે તેવા શ્રાવણમાસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે,ત્યારે જેટલો શ્રાવણમાસનો મહિમા છે…

2 Min Read

પદ્મનાભ મંદિર પર અધિકાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો,જુઓ કોને સોંપાયું મેનેજમેન્ટ

કેરળના તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિરમાં નાણાની ગડબડીને લઈને વ્યવસ્થાપન અને પ્રશાસન વચ્ચે વર્ષોથી કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હતો. જે સુપ્રીમ…

2 Min Read

ગુરુપૂર્ણિમા પર કોરોનાનું ગ્રહણ,ઇતિહાસમાં પ્રથમ વખત ગુરુપુર્ણિમાના અવસરે ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે રાખવામાં આવ્યા બંધ

આજે ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ગુરુપુર્ણિમાના અવસરે બંધ રહ્યાં. જો કે ગુરુપુર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળું…

2 Min Read
- Advertisement -