“શું ‘વેલકમ ટુ ધ જંગલ’ જૂની ફિલ્મોને પછાડી શકશે? કોમેડી ફિલ્મોની વાત હોય અને ‘વેલકમ’ સિરીઝનો ઉલ્લેખ ન થાય, તેવું તો બની જ ન શકે. વર્ષ 2007માં આવેલી પહેલી ફિલ્મ અને ત્યારબાદ…
Popular એન્ટરટેઈન્મેન્ટ News
એન્ટરટેઈન્મેન્ટ News
જાણો શા માટે મરતાં પહેલા પાકિસ્તાન જોવા માંગતા હતા ઋષિ કપૂર
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓએ ગુરુવારે આ દુનિયાને અલવિદા કહી દીધી. કપૂર પરિવારની ત્રીજી…
જાણો ક્યા કારણથી ઋષિ કપૂરને ક્યારેય હોસ્પિટલમાં મળવા ન ગયા અમિતાભ બચ્ચન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થઈ ગયું. મુંબઈની હોસ્પિટલમાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ઋષિ કપૂર છેલ્લા બે…
ઇરફાન ખાન અને ઋષિ કપૂર વચ્ચે સર્જાયો ગજબ સંયોગ
ઋષિ કપૂર અને ઇરફાન ખાન બોલીવુડના બે લગ-અલગ પ્રકારના અભિનેતા હતા. જે દર્શકોના દિલોમાં એક ખાસ સ્થાન ધરાવે છે. હિન્દી…
અલવિદા ઋષિ કપૂર- મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર
ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કરી દીધી છે. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઈની કાલબાદેવી સ્થિત ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે. અભિનેતા…
ઋષિ કપૂરના નિધન બાદ પત્ની નીતુ કપૂરે શેયર કરી એક ઈમોશનલ પોસ્ટ
આજે 67 વર્ષની ઉંમરે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે આ સમયે સોશ્યિલ…
લોકોને કેમ વર્ષ 2020થી થવા લાગી નફરત?
નવા વર્ષની જ્યારે શરુઆત થાય છે ત્યારે સૌ કોઈ તેને વધાવતા હોય છે. જોકે, વર્ષ 2020ના શરુઆતના ગાળામાં જ લોકો …
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન
બોલિવૂડના જાણીતા એક્ટર ઋષિ કપૂરની મોડીરાતે અચાનક તબિયત બગડવાના કારણે તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં…
જાણો ઈરફાન ખાનના નિધન બાદ દૂરદર્શને કરી કઇ મોટી જાહેરાત
આજનો દિવસ ઇતિહાસમાં યાદ રહી જશે. ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે.28 એપ્રિલે…
શા માટે ઈરફાનના પિતા તેને પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો કહેતા?
બોલિવૂડની સાથે સાથે હોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલ અભિનેતા ઇરફાન ખાનનો કોઈ પરિચય આપવાની આમ તો જરૂર ન પડે. કારણ…