ભારત

By Gujju Media

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, દિલ્હી એઈમ્સે આજે સંસ્થાના તમામ ડોકટરો, નર્સો, અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. સંસ્થાએ એક નોટિસ જારી કરીને બધાને આ અંગે જાણ કરી…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ભારત News

જાણો શું છે લોક ડાઉન હટાવવાનો સંભવિત પ્લાન, આ ક્ષેત્રો હજી પણ ચાર અઠવાડિયા માટે રહી શકે છે બંધ

કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આ લૉકડાઉન 14મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આથી દરેકના મનમાં…

By Palak Thakkar 3 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પોર્ટ્સપર્સન સાથે કરી ચર્ચા, 40 ખેલાડીઓ સાથે કોરોના વાઈરસના કારણે સર્જાયેલી સ્થિતિ પર કર્યુ મંથન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો મેસેજ શેર કરી 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની…

By Palak Thakkar 1 Min Read

પીએમ મોદીનો સંદેશ: 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનીટ આપો, દીવો પ્રગટાવી એકસાથે ફેલાવો પ્રકાશ

ગઇકાલે પીએમ મોદીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે તે આવતીકાલે એટલે આજે એક વિડિયો સંબોધન કરશે ત્યારે આજે સવારે…

By Palak Thakkar 2 Min Read

કોરોના સામેની જંગ માટે હવે ભારતીય સેના એલર્ટ, મેડિકલ સામાન માટે જહાજ અને વિમાનોને એલર્ટ પર મુકી દેવાયા

દેશમાં કોરોનાનો ખતરો વધતા હવે ભારતીય સેના પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. કોરોના સામેની જંગમાં હવે મેડિકલ સાથે સંકળાયેલ…

By Chintan Mistry 2 Min Read

આવતીકાલે વીડિયો સંદેશના માધ્યમથી દેશને સંબોધિત કરશે પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે તે દેશને એક નાના વીડિયો સંદેશના…

By Palak Thakkar 1 Min Read

જાણો દેશના સૌથી ધનિકોએ તેમની સંપત્તિ સામે કેટલું કર્યુ દાન..

કોરોના વાયરસના સંકટ સામે દેશ લડી રહ્યો છે. એવામાં બધા પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. એવામાં કૉર્પોરેટ જગતના માંધાતાઓએ…

By Nandini Mistry 3 Min Read

તબલીગી જમાતના લીધે ગુજરાત માથે પણ મોટુ સંકટ, જાણો તબલીગી જમાત વિશે જે બે દિવસથી છે ચર્ચામાં

છેલ્લા બે દિવસથી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકઝનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે... કોરોના વાયરસ  ફેલાવાથી આ જમાત…

By Chintan Mistry 3 Min Read

લોકડાઉન લાંબું ખેંચાવાની ચર્ચા વચ્ચે મોદી સરકારે કરી મોટી સ્પષ્ટતા

કોરોના વાઈરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને…

By Gujju Media 1 Min Read

કોરોનાની મહામારીએ ઇતિહાસનું ચક્ર ગોળ ઘુમાવ્યું.. ભારત પર જેણે રાજ કર્યું તે બ્રિટનનો વહીવટ હાલ મૂળ ભારતીય નેતાઓના શાસન હેઠળ…

કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. કોરોનાએ અત્યાર સુધી હજારો લોકોનાં જીવ લીધા છે અને લાખો લોકો કોરોના…

By Nandini Mistry 2 Min Read
- Advertisement -