કેન્યામાં બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 ભારતીય નાગરિકોના મોત થયા છે. આ લોકો કતારમાં રહેતા હતા અને રજાઓ ગાળવા માટે કેન્યા ગયા હતા. આ અકસ્માતની માહિતી દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આપી છે.…
કોરોના વાઈરસની સારવાર માટે બે દવાઓની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તેનું નામ હાઈડ્રોક્સિક્લોરોક્વીન અને એજિથ્રોમાઈસિન છે. આ દવાથી…
સાઉદી રાજપરિવારના આશરે 150 સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનો દાવો અમેરિકી સમાચાર માધ્યમોના અહેવાલોમાં કરવામાં આવ્યો છે. સાઉદી અરેબિયા…
દુનિયાની મહાસત્તા કહેવાતા અમેરિકામાં હાલ કોરોના વાયરસના કારણે ભારે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. લાખો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી જતા…
કોરોના વિશ્ર્વ વ્યાપી બિમારી બની ગઇ છે,અને તેના બચવા અને ભારતે વિશ્ર્વ એકતાની મિશાલ આપી છે,કોરોના વાયરસથી પીડિત બ્રાઝિલે હાઈડ્રોક્સીક્લોરોક્વીનને…
ચીનથી ફેલાયેલ કોરોના વાયરસે આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. આ ખતરનાક વાયરસથી દુનિયાભરમાં 82 હજાર લોકોના જીવ ગયા છે. જ્યારે…
આજકાલ દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીનો શિકાર બની છે,અને દરેક દેશ પોતાની રીતે પોતાના દેશવાસીઓને આ વાયરસના કહેરથી બચાવવા…
કોરોના વાયરસ એક ફેફસાનો રોગ છે અને તેનો ગંભીર કેસ શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયા જેવી બિમારીને નોતરી શકે છે…
કોરોના વાયરસના કહેર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે,ચીનના સૌથી મોટા કોરોના વાયરસ એક્સપર્ટે દાવો કર્યો છે કે આવનારા…
પાકિસ્તાન બાદ જો કોઈ દેશ તેની અવળચંડાઈ માટે જાણીતો હોય તો તે ચીન છે. ચીન અવાર નવાર ભારત સાથે અવળચંડાઈ…
Sign in to your account