Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Shani Jayanti 2024: શનિ જયંતિ પર કરી લો આ 3 સરળ ઉપાય, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Shani Jayanti 2024: શનિ જયંતિ પર કરી લો આ 3 સરળ ઉપાય, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે
ધર્મદર્શન

Shani Jayanti 2024: શનિ જયંતિ પર કરી લો આ 3 સરળ ઉપાય, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે

Gujju Media
Last updated: June 5, 2024 8:36 pm
By Gujju Media 3 Min Read
Share
shani jayanti
SHARE

Shani Jayanti 2024: 6 જૂન 2024 અને ગુરુવારે પંચાંગ અનુસાર શનિ જયંતિ ઉજવાશે. આ વર્ષે શનિ જયંતિનો પર્વ ખાસ રહેવાનો છે. આ વર્ષે શનિ જયંતિ ગુરુવારે છે અને આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવશે. ન્યાય અને કર્મના દેવતા શનિદેવની વાત કરીએ તો જ્યારે શનિદેવ કોઈથી નારાજ થાય છે તો વ્યક્તિને ચારેતરફથી તકલીફો ઘેરી વળે છે. અને જ્યારે શનિ દેવ કોઈ પર પ્રસન્ન થાય છે તો તેને સફળ થતા કોઈ રોકી શકતું નથી.

Contents
શનિનો અશુભ પ્રભાવશનિ જયંતિના 3 અચૂક ઉપાયો3 ચમત્કારી ઉપાયો કયા છે ?

શનિ દેવને પ્રસન્ન કરવા હોય તો શનિ જયંતિનો પર્વ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. 6 જૂન 2024 ના રોજ શનિ જયંતિ છે. આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાની સાથે કેટલાક સરળ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષ દુર થાય છે અને ખરાબ શનિ પણ સુધરી જાય છે. તો ચાલો તમને જણાવીએ 3 અચુક ઉપાયો વિશે જેને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

shani

- Advertisement -

શનિનો અશુભ પ્રભાવ

શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. ઘણીવાર આપણાથી અજાણતા એવી ભુલો થઈ જાય છે જે શનિદેવના ક્રોધનું કારણ બને છે. જેમકે મોડી રાત સુધી જાગવું. ઘણા લોકોને મોડી રાત સુધી જાગવાની અને સવારે અલગ અલગ સમયે ઉઠવાની આદત હોય છે. જે લોકો સુવામાં અને જાગવામાં અનિયમિત હોય છે તેઓ શનિને એક્ટિવેટ કરે છે. આ સિવાય બેડ પર બેસીને કંઈપણ ખાવાથી પણ શનિ ખરાબ થાય છે. આ આદતો શનિને ક્રોધિત કરવાનું કામ કરે છે.

શનિ જયંતિના 3 અચૂક ઉપાયો

જો તમારી સાડાસાતી, ઢૈયા, શનિની મહાદશા ચાલી રહી છે અને જીવનમાં કષ્ટનો સામનો કરવો પડતો હોય અથવા તો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો શનિ જયંતિ પર આ 3 અચૂક ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમારું સુતું ભાગ્ય જાગી જશે. અને શનિ સંબંધિત દોષથી મુક્તિ મળશે.

- Advertisement -

shani daan

3 ચમત્કારી ઉપાયો કયા છે ?

  • શનિ જયંતિ પર ઘરે કાળા ચણાનું શાક બનાવો અને ઘરના બધા સભ્યોને પ્રેમથી જમાડો. આ ચણાને તમે જરૂરીયાતમંદોને વહેંચી પણ શકો છો.
  • શનિ જયંતિના દિવસે છાયા દાન પણ કરવું ઉત્તમ રહે છે. એક તાંબાના વાસણમાં તેલ ભરી તેમાં પહોતાનો ચહેરો જોવો. ત્યારબાદ તેલ સહિત તાંબાના પાત્રને મંદિરમાં મુકી દેવું. આ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષ અને સમસ્યાઓ દુર થવા લાગે છે.
  • શનિ જયંતિના દિવસે દાન કરવું પણ શુભ રહે છે. ખાસ કરીને કાળી વસ્તુનું દાન ફળદાયી ગણાય છે. તેના માટે કાળા રંગના 2 ધાબળા લેવા અને આ ધાબળાને પોતાના માથા પર અડાડી મંદિરમાં અથવા કોઈ જરુરીયાતમંદ વ્યક્તિને દાન કરી દો.

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
TAGGED:shani devshani doshshani jayanti
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media 3 Min Read
shiv tandav
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

By Gujju Media 3 Min Read
satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?