Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રથયાત્રાના 15 દિવસ પહેલા બિમાર પડે છે ભગવાન જગન્નાથ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > રથયાત્રાના 15 દિવસ પહેલા બિમાર પડે છે ભગવાન જગન્નાથ
જાણવા જેવુંધર્મદર્શન

રથયાત્રાના 15 દિવસ પહેલા બિમાર પડે છે ભગવાન જગન્નાથ

Gujju Media
Last updated: July 3, 2019 5:07 am
By Gujju Media
3 Min Read
Share
DRqBgN9W0AATHVg
SHARE

ઓડીશાની ધાર્મિક નગરી પૂરીમાં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાનો વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. હિન્દુ પંચાગ મુજબ અહીં દરેક અષાઢ બીજના દિવસે વિશાલ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જોકે, માત્ર પૂરીમાં જ નહીં દેશના વિવિધ ભાગોમાં પણ જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જોકે, રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતે બિમારી ગ્રહણ કરે છે. આ પાછળની કથા એવી છે કે,
jagagnath
પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા શ્રી માધવ દાસ જી તેઓ પ્રભુની ભક્તિમાં લીન હતા. તેઓ પ્રતિદીન પ્રભુના ભજનમાં જ લીન રહેતા. સંસારમાં તેમનું બીજું કોઈ હતુ નહીં તેથી તેઓ ભગવાન જગન્નાથને જ સર્વે સર્વે માનતા હતા. એક વખત માધવ દાસજી બીમાર પડી ગયા. તેમની તબિયત એટલી નાદુરસ્ત થઈ ગઈ કે તેઓ ઉભા પણ થઈ શકતા નહતા. આસપાસના લોકો તેમને કહેતા વૈદ્યને બોલાવો પણ માધવ દાસજી કહેતા મારી રક્ષા માટે મારો નાથ બેઠો છે, મારે કોઈની સહાયની જરુર નથી.
rath yatra 1

એક સમયે તેમની પીડા અતિશય વધી ગઈ…ત્યારે ભગવાન જગન્નાથ મનુષ્યરૂપ ધારણ કરી તેમની સહાયતા માટે પહોંચ્યા અને કહ્યું મહારાજ હું તમારી સેવા કરી દઉં. તમે ભક્તો માટે શું નથી કર્યું..? મહારાજજી જવાબ આપવામાં અસમર્થ હતા. માધવ દાસજીનો રોગ એટલો વધી ગયો હતો કે તેમને ખબર જ નહતી કે ક્યારે તેઓ મળ મૂત્ર નો ત્યાગ કરી દેતા હતા. વસ્ત્ર ખરાબ થઈ જતા હતા..એ વસ્ત્રોને ભગવાન જગન્નાથજી પોતાના હાથોથી સાફ કરતા હતા. એમના પુરા શરીર ને પણ સાફ કરી તેમને સ્વસ્થ રાખતા હતા.
3
કોઈ પોતાનો પારિવારિક સભ્ય પણ જેટલી સેવા ન કરી શકે એટલી સેવા ભગવાન જગન્નાથજીએ માધવદાસજીની કરી..માધવદાસજીને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ ઓળખી ગયા કે આ મારો નાથ જ હોઈ શકે અને તેમને ભેટી પડ્યા…આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. માધવદાસજી બોલ્યા પ્રભુ તમારે આ બધુ કરવાની શું જરૂર હતી તમે તો આ રોગને ચપટી વગાડતા દૂર કરી શકતા હતા?
011
તે સમયે ભગવાન જગન્નાથજી બોલ્યા માધવ તારી વાત સાચી છે, પણ કર્મમાં જે લખેલું છે તેને દરેક મનુષ્યને ભોગવવાનું જ છે…આ જન્મમાં નહીતો આવતા જન્મમાં પણ કોઈ પોતાના કર્મોથી ન બચી શકે અને હું મારા ભક્તને આટલા અસહ્ય કષ્ટમાં કઈ રીતે જોઈ શકું ?? તારો 15 દિવસનો રોગ બચ્યો છે જેને હું લઉં છું કારણ તારી ભક્તિ સામે આ કશું જ નથી..

chappan bhog1 1446659753
માટે આજે પણ ભગવાન 15 દિવસ માટે બીમાર થાય છે… ભગવાન જગન્નાથ ને રોજ 56 ભોગ ચઢાવામાં આવે છે પણ આ 15 દિવસોમાં ભગવાન ની રસોઈ બંધ કરી દેવામાં આવે છે. ભગવાન જલ્દી ઠીક થાય તે માટે તેમને લેપ લગાડવામાં આવે છે…જગન્નાથ મંદિર માં તો ભગવાન ની બીમારી ચેક કરવામાં માટે પ્રતિદિન વૈદ્ય ને પણ બોલવામાં આવે છે..ભગવાન ને ફળ અને ફળોનો રસ ચઢાવામાં આવે છે..અને મીઠું દૂધ અર્પિત કરવામાં આવે છે…ભગવાન જગન્નાથજી બીમાર છે જેથી મંદિરના કપાટ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે કોઈ વ્યક્તિ પ્રભુના દર્શન કરી શકતો નથી..

- Advertisement -
ચીની એપ પર પ્રતિબંધ બાદ ભારતીય કંપનીઓને ફાયદો,ભારતીય એપ ડેવલપર્સે શરૂ કરી કર્મચારીઓની ભરતી
દુર્ગાનું પ્રથમ રૂપ એટલે શૈલપુત્રી, નવરાત્રીના પ્રથમ દિવસે કરીએ મા શૈલ પુત્રીની આરાધના
શુભ કાર્યોમાં કાળા કપડાં પહેરવા કેમ છે વર્જિત? જાણો જ્યોતિષ શાસ્ત્ર અને વિજ્ઞાન શું કહે છે
Indian Oil લાવી રહી છે આ ખાસ સર્વિસ,ઇલેક્ટ્રિક વાહનોને પેટ્રોલ પંપ પર જ સરળતાથી કરી શકાશે ચાર્જ
કોરોના વાયરસની અસર,ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારાને લીધે રિટેલ ફુગાવામાં પણ થયો વધારો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 18T202910.484
કોરોનાજાણવા જેવું

ભારતમાં સ્વદેશી વેક્સિન પર મળ્યા સારા સમાચાર,સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ટ્વિટ કરી આપ્યા સંકેત

By Palak Thakkar
1 Min Read
Vijay Rupani 1024x720 1
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

રાજ્યના છ જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લોકડાઉન, કોરોનાને લઈ રાજ્ય સરકાર થઈ સતર્ક

By Chintan Mistry
1 Min Read
hind 5cb6e375521a4
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં વધતા વજન સામે એક ચપટી હિંગ કરશે મદદ,જાણો હીંગના ફાયદા

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?