Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રથયાત્રાના 15 દિવસ પહેલા બિમાર પડે છે ભગવાન જગન્નાથ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > રથયાત્રાના 15 દિવસ પહેલા બિમાર પડે છે ભગવાન જગન્નાથ
જાણવા જેવુંધર્મદર્શન

રથયાત્રાના 15 દિવસ પહેલા બિમાર પડે છે ભગવાન જગન્નાથ

Gujju Media
Last updated: July 3, 2019 5:07 am
By Gujju Media
3 Min Read
Share
DRqBgN9W0AATHVg
SHARE

ઓડીશાની ધાર્મિક નગરી પૂરીમાં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાનો વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. હિન્દુ પંચાગ મુજબ અહીં દરેક અષાઢ બીજના દિવસે વિશાલ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જોકે, માત્ર પૂરીમાં જ નહીં દેશના વિવિધ ભાગોમાં પણ જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જોકે, રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતે બિમારી ગ્રહણ કરે છે. આ પાછળની કથા એવી છે કે,
jagagnath
પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા શ્રી માધવ દાસ જી તેઓ પ્રભુની ભક્તિમાં લીન હતા. તેઓ પ્રતિદીન પ્રભુના ભજનમાં જ લીન રહેતા. સંસારમાં તેમનું બીજું કોઈ હતુ નહીં તેથી તેઓ ભગવાન જગન્નાથને જ સર્વે સર્વે માનતા હતા. એક વખત માધવ દાસજી બીમાર પડી ગયા. તેમની તબિયત એટલી નાદુરસ્ત થઈ ગઈ કે તેઓ ઉભા પણ થઈ શકતા નહતા. આસપાસના લોકો તેમને કહેતા વૈદ્યને બોલાવો પણ માધવ દાસજી કહેતા મારી રક્ષા માટે મારો નાથ બેઠો છે, મારે કોઈની સહાયની જરુર નથી.
rath yatra 1

એક સમયે તેમની પીડા અતિશય વધી ગઈ…ત્યારે ભગવાન જગન્નાથ મનુષ્યરૂપ ધારણ કરી તેમની સહાયતા માટે પહોંચ્યા અને કહ્યું મહારાજ હું તમારી સેવા કરી દઉં. તમે ભક્તો માટે શું નથી કર્યું..? મહારાજજી જવાબ આપવામાં અસમર્થ હતા. માધવ દાસજીનો રોગ એટલો વધી ગયો હતો કે તેમને ખબર જ નહતી કે ક્યારે તેઓ મળ મૂત્ર નો ત્યાગ કરી દેતા હતા. વસ્ત્ર ખરાબ થઈ જતા હતા..એ વસ્ત્રોને ભગવાન જગન્નાથજી પોતાના હાથોથી સાફ કરતા હતા. એમના પુરા શરીર ને પણ સાફ કરી તેમને સ્વસ્થ રાખતા હતા.
3
કોઈ પોતાનો પારિવારિક સભ્ય પણ જેટલી સેવા ન કરી શકે એટલી સેવા ભગવાન જગન્નાથજીએ માધવદાસજીની કરી..માધવદાસજીને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ ઓળખી ગયા કે આ મારો નાથ જ હોઈ શકે અને તેમને ભેટી પડ્યા…આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. માધવદાસજી બોલ્યા પ્રભુ તમારે આ બધુ કરવાની શું જરૂર હતી તમે તો આ રોગને ચપટી વગાડતા દૂર કરી શકતા હતા?
011
તે સમયે ભગવાન જગન્નાથજી બોલ્યા માધવ તારી વાત સાચી છે, પણ કર્મમાં જે લખેલું છે તેને દરેક મનુષ્યને ભોગવવાનું જ છે…આ જન્મમાં નહીતો આવતા જન્મમાં પણ કોઈ પોતાના કર્મોથી ન બચી શકે અને હું મારા ભક્તને આટલા અસહ્ય કષ્ટમાં કઈ રીતે જોઈ શકું ?? તારો 15 દિવસનો રોગ બચ્યો છે જેને હું લઉં છું કારણ તારી ભક્તિ સામે આ કશું જ નથી..

chappan bhog1 1446659753
માટે આજે પણ ભગવાન 15 દિવસ માટે બીમાર થાય છે… ભગવાન જગન્નાથ ને રોજ 56 ભોગ ચઢાવામાં આવે છે પણ આ 15 દિવસોમાં ભગવાન ની રસોઈ બંધ કરી દેવામાં આવે છે. ભગવાન જલ્દી ઠીક થાય તે માટે તેમને લેપ લગાડવામાં આવે છે…જગન્નાથ મંદિર માં તો ભગવાન ની બીમારી ચેક કરવામાં માટે પ્રતિદિન વૈદ્ય ને પણ બોલવામાં આવે છે..ભગવાન ને ફળ અને ફળોનો રસ ચઢાવામાં આવે છે..અને મીઠું દૂધ અર્પિત કરવામાં આવે છે…ભગવાન જગન્નાથજી બીમાર છે જેથી મંદિરના કપાટ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે કોઈ વ્યક્તિ પ્રભુના દર્શન કરી શકતો નથી..

- Advertisement -
શું તમે જાણો છો ભોજન કરવાનો સાચો નિયમ? પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું રહસ્ય
સેનિટાઈઝરથી ફોન સાફ કરતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન, થઇ શકે છે આ નુકસાન
ગીરની અલગ અલગ રેન્જમાં સિંહના મોતને લઇને ઉઠ્યા સવાલો,જાણો શું છે આખી વાત
મહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર,અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારો ફરી સૌરાષ્ટ્ર તરફ કરી રહ્યા છે હિજરત
આચાર્ય ચાણક્યના 7 સિદ્ધાંતો જે તમને પ્રગતિના શિખરે પહોંચાડશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
1788070895 Copy of Satya web temp 13.jpg.webp
ગ્રહોના મોટા ગોચરથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનામાં થશે અઢળક ધનલાભ
ધર્મદર્શન
1788071440 Copy of Satya web temp 8.jpg.webp
શું ‘રાકા’ પછી સાઉથ સિનેમાથી અંતર બનાવી લેશે જાહ્નવી કપૂર? જાણો અભિનેત્રીના કરિયરને લઈને શું છે મોટી ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
High Blood Pressure Medicine 2908.jpg.webp
ડોક્ટરની સલાહ વગર BPની ગોળીઓ ક્યારેય ન છોડો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1774821123 Copy of Satya web temp 12.jpg.webp
ધર્મદર્શન

જીવનમાં સફળ થવું હોય તો આ ૪ લોકો સાથે ક્યારેય ન કરો મિત્રતા, આચાર્ય ચાણક્યની ચેતવણી

By Gujju Media
3 Min Read
1781143126 Copy of Satya web temp 1.jpg.webp
ધર્મદર્શન

શું તમારી આ આદતો તો નથી લાવી રહી ઘરમાં દરિદ્રતા? સમય રહેતાં જ બદલી નાખો આ 3 આદતો

By Gujju Media
5 Min Read
aquila restaurant delhi
જાણવા જેવુંભારત

પ્રખ્યાત રેસ્ટોરન્ટ એક્વિલાને તાળું મારવામાં આવ્યું, એવું તો શું થયું જાણો આ રસ પદ વાત

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?