હવાનું પ્રદૂષણ અત્યારે દેશભરમાં ચિંતાનો વિષય બન્યો છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ હવાનું પ્રદુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના પગલે લોકો હવે ઘર માટે પણ એર પ્યોરિફાયર ખરીદી રહ્યા છે. જોકે હવાના પ્રદુષણની સૌથી પહેલી અસર મનુષ્યના ફેફસા પર થાય છે. કેટલાક દિવસોમાં પ્રદુષણ ઘણું વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોકે, આ પ્રદુષિત હવાથી પોતાના સ્વાસ્થ્યને જાળવવું ઘણું અગત્યનું છે. આથી ફેફસાને કલિન કરવા માટે સ્ટિમ થેરાપી ઘણી ઉપયોગી છે. હવામાં પ્રદુષણ વધારે હોય ત્યારે નાસ લેવાથી ફેફસામાં ફસાયેલા કણો નીકળી જાય છે અને શ્વાસ લેવાનું સરળ બને છે. આ ઉપરાંત ગ્રીન ટી પણ પ્રદુષિત વાતાવરણમાં ઘણી ઉપયોગી છે. તેમાં એન્ટિઓકસિડન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે. તે ફેફસાના ટીશ્યુને હાનિકારક કણોથી બચાવે છે. આ ઉપરાંત પ્રદુષણનો ખતરો હોય ત્યારે પ્રોસેસ્ડ ફુડથી દુર રહેવું જોઇએ. મધ પણ બહુ ગુણકારી છે.મધમાં બેકટેરિયાને મારવાની ક્ષમતા છે.આ ઉપરાંત મધમાં પણ એન્ટિઇન્ફલેમેટરી, એન્ટિઓકસિડન્ટ તત્વો ભરપુર માત્રામાં હોય છે. આથી દરરોજ એક ચમચી મધ ફેફસાના આરોગ્ય માટે ઘણું લાભદાયી છે.
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને
અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…
By
Gujju Media
ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?
કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…
By
Gujju Media
8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ
8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…
By
Gujju Media
- Advertisement -

