Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રાધા અને વાંસળી હતી શ્રી કૃષ્ણની સૌથી નજીક, રાધાના મૃત્યુ અને વાંસળીનો આ સંબંધ જાણો છો તમે?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > રાધા અને વાંસળી હતી શ્રી કૃષ્ણની સૌથી નજીક, રાધાના મૃત્યુ અને વાંસળીનો આ સંબંધ જાણો છો તમે?
જાણવા જેવું

રાધા અને વાંસળી હતી શ્રી કૃષ્ણની સૌથી નજીક, રાધાના મૃત્યુ અને વાંસળીનો આ સંબંધ જાણો છો તમે?

Shraddha Vyas
Last updated: September 2, 2018 9:01 am
By Shraddha Vyas 4 Min Read
Share
Radha And Shri Kirishna
SHARE

શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમના ઉદાહરણો આપણે અવારનવાર સાંભળીયે છીએ. વળી, બંનેની ગોકુલની લીલાઓ અને નટખટ પ્રસંગો તો કોઈ કેમ ભુલાવી શકે? રાધા અને કૃષ્ણનું મિલન તો જીવાત્મા અને પરમાત્માનું મિલન છે. રાધા અને શ્રી કૃષ્ણ એ 8 વર્ષે પ્રેમનો સાક્ષાત્કાર કર્યો હતો. રાધા ભગવાનની ખુબ નજીક હતી. જો કે રાધા અને કૃષ્ણના સંબંધની સૌથી ખાસ વાત એ હતી કે બંનેએ પોતાની પ્રેમની યાદોને જકડી રાખી હતી.

Lord Krishna

કહેવાય છે કે રાધા અને વાંસળી શ્રી કૃષ્ણની સૌથી નજીક હતા. અને આ બંને એટલે કે વાંસળી અને રાધા પણ એકબીજા સાથે એકદમ ગહેરાઈથી જોડાયેલી હતી. શ્રી કૃષ્ણની વાંસળીની ધુન સાંભળીને રાધા કૃષ્ણ પાસે આવતી હતી અને રાધાના કારણે જ કૃષ્ણ વાસળીને હંમેશા પોતાની પાસે રાખતા હતા.

- Advertisement -

કૃષ્ણ ભગવાનની દરેક પ્રતિમામાં વાસળી તો જોવા મળે જ છે. જે રાધાના પ્રેમનું પ્રતિક કહી શકાય. જો કે રાધાનું મૃત્યુ કઈ રીતે થયું તે માટે અલગ-અલગ વાર્તાઓ પ્રચલીત છે. પરંતુ એક ખુબ જાણીતી વાર્તા અહી રજુ કરવામાં આવી છે.

Lord Krishna 2

- Advertisement -

જયારે કંસનો નાશ કરવા કૃષ્ણ બલરામ સાથે મથુરા ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની જુદાઈની પળ આવી પહોચી હતી. શ્રી કૃષ્ણએ રાધાને વચન આપ્યું હતું કે તેઓ જરૂર રાધા પાસે પરત ફરશે. પરંતુ કૃષ્ણ ભગવાનના લગ્ન રુકમણી સાથે થયા. રુકમણીએ પણ ભગવાન માટે ખુબ રાહ જોઈ હતી. ભગવાન સાથે લગ્ન કરવા માટે તેણીએ તેના ભાઈ રુક્મિ વિરુદ્ધ ગઈ હતી. રાધાની માફક રુકમણી પણ કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતી હતી. અને તેણે ભગવાનને પત્ર લખી પોતાની સાથે લઇ જવા કહ્યું હતું અને ત્યારબાદ ભગવાન રુકમણીને લેવા ગયા હતા.

બસ, ત્યારબાદથી રાધાનું વર્ણન ખુબ ઓછું થઇ ગયું હતું. વૃંદાવનમાં જયારે છેલ્લીવાર રાધા અને કૃષ્ણ મળ્યા હતા ત્યારે રાધાએ કૃષ્ણને કહ્યું હતું કે, ભલે કૃષ્ણ તેનાથી દુર જઈ રહ્યા હોય પણ મનથી તે હંમેશા કૃષ્ણની પાસે રહેશે. મથુરામાં રાક્ષસોનો વધ કરી શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને દ્વારકાધીશના નામથી ઓળખાયા.

- Advertisement -

જયારે રાધાના જીવનમાં એક અલગ મોડ આવ્યો, રાધાના લગ્ન એક યાદવ સાથે થયા અને રાધાએ પોતાના દામ્પત્ય જીવનના દરેક પડાવ નિભાવ્યા અને વૃદ્ધ થઇ ગઈ. પરંતુ શ્રી કૃષ્ણ તેના મનમાં તો હતા જ.

Radha 2

- Advertisement -
- Advertisement -

બધા કર્તવ્ય પુરા થયા બાદ રાધા અંતે શ્રી કૃષ્ણને મળવા પહોચી. તેને ખબર પડી કે કૃષ્ણના લગ્ન રુકમણી અને સત્યભામા સાથે થયા છે પરંતુ તે વાતથી તે બિલકુલ દુખી થઇ ન હતી. કૃષ્ણ અને રાધા જયારે મળ્યા ત્યારે બંનેએ ઈશારોમાં જ ઘણી વાત કરી હતી. રાધાને દ્વારકામાં કોઈ જ ઓળખતું ન હતું. રાધા મહેલમાં રહેતી અને જયારે તક મળે ત્યારે ભગવાનના દર્શન કરતી હતી. પરંતુ તે કૃષ્ણ સાથેની આધ્યાત્મિકતાનો નાતો બાંધી શકતી ન હતી અને આથી જ તેણે મહેલની બહાર જવાનું નક્કી કર્યું.

ભગવાનને ખબર હતી કે રાધા ક્યાં જઈ રહી હતી. સમય પસાર થયો અને રાધા અશક્ત થઇ ગઈ. અને તેને કૃષ્ણની જરૂર પડી. રાધાના અંત સમયે ભગવાન તેમની સમક્ષ આવ્યા. કૃષ્ણએ રાધાને કૈક માંગવા કહ્યું પરંતુ રાધાએ મનાઈ કરી. કૃષ્ણએ ફરીવાર પૂછ્યું એટલે રાધાએ કૃષ્ણને વાંસળી વગાડવા અનુરોધ કર્યો. કૃષ્ણએ ખુબ સુંદર રીતે વાસળી વગાડી. કૃષ્ણએ દિવસ-રાત વાંસળી વગાડી અને રાધા આધ્યાત્મિક રીતે કૃષ્ણમાં વિલીન થઇ ગઈ અને પોતાનું શરીર ત્યજી દીધું.

ભગવાનનો પ્રેમ અમર હતો, આમ છતાં તે રાધાના મૃત્યુને જીલી ન શક્યા અને તેણે પોતાના પ્રેમનું પ્રતિક એવી વાંસળીને તોડી નાખી અને ત્યારબાદ ફરી ક્યારેય વાંસળી ન વગાડવાનો નિર્ણય કર્યો.

- Advertisement -

કહેવાય છે કે જયારે નારાયણ ભગવાને કૃષ્ણના રૂપમાં જન્મ લીધો ત્યારે લક્ષ્મીજીએ રાધાના રૂપમાં જન્મ લીધો હતો જેથી મૃત્યુ લોકમાં પણ તે ભગવાનની સાથે રહી શકે.

You Might Also Like

₹800000 ની કિંમતનો હોટપોટ, જેમાં એક મહિલા ખાતી જોવા મળી હતી

સોનાના ભાવમાં વધારા પાછળના કારણો શું છે, આજે પણ તેણે નવો રેકોર્ડ બનાવ્યો

૧ પર ૩ બોનસ શેરની ભેટ, કંપનીના શેર રેકોર્ડ ડેટ પર રોકેટ ગતિએ ઉછળ્યા

મહાપ્રલય અને બવન્ડરની આગાહી! વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જીવનનો નાશ કેવી રીતે અને કયા કારણોસર થશે?

તમે આધાર કાર્ડમાં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકો છો, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી

- Advertisement -
TAGGED:Radhashri krishna and radhashri krishna and radha Ending Storyshri krishna and radha Full Storyshri krishna and radha Love Storyshri krishna and radha Storyshri krishna and radha Story In Gujarati
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

invest in this saving scheme of post office you will get monthly income of rs 9 25021
જાણવા જેવુંભારત

પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં રોકાણ કરો, થશે 9 હજાર થી વધુની માસિક આવક

By Gujju Media 3 Min Read
that planet where there is only gold you will not believe after knowing the answer1
જાણવા જેવું

તે એવો કયો ગ્રહ જ્યાં માત્ર સોનું જ છે, જવાબ જાણ્યા પછી તમે વિશ્વાસ નહીં કરો

By Gujju Media 2 Min Read
samsung bespoke family hub blue scaled 1
જાણવા જેવુંટેકનોલોજી

હેં સાચે? આજે જમવામાં શુ બનાવવું એનો જવાબ હવે એજી, ઓજી કે સુનોજી નહીં સેમસંગ આપશે!?

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?