Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અવાજ નથી કરતા મલેરિયાનાં મચ્છર, બચવા માટે અપનાવો આ ટીપ્સ 
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > અવાજ નથી કરતા મલેરિયાનાં મચ્છર, બચવા માટે અપનાવો આ ટીપ્સ 
હેલ્થ

અવાજ નથી કરતા મલેરિયાનાં મચ્છર, બચવા માટે અપનાવો આ ટીપ્સ 

Gujju Media
Last updated: August 7, 2018 4:02 pm
By Gujju Media 3 Min Read
Share
malaria mosquitoes
SHARE

મલેરિયા થી મૃત્યુ પામનાર લોકોની યાદીમાં  ભારત વિશ્વમાં ચોથા સ્થાને છે. મલેરિયાનાં સૌથી વધારે કેસ છતીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉડીશા વગેરે રાજ્યોમાં જોવા મળે છે. ભારતે ૨૦૨૭ સુંધીમાં મલેરિયા મુક્ત થવાનું અને ૨૦૩૦સુંધીમાં આ બીમારીને નસ્ટ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. મલેરિયાનાં કેસો શોધવા અને અને એક મોટુ જાગૃતતા અભિયાન ચાલવાની જરૂરત છે.

શું છે મલેરિયા?

હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (HCFI) નાં અધ્યક્ષ ડો. કે.કે. અગ્રવાલે કહ્યું, “મલેરિયા પ્લાસ્મોડીયમ પરોપજીવીનાં કારણે થનાર એક જાનલેવા લોહીનો રોગ છે. આ એનોફીલીઝ મચ્છરનાં કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. જયારેઆ ચેપગ્રસ્તમચ્છર મનુષ્યને કરડે છે, તો પરોપજીવી લાલ રક્ત કોશિકાઓને સંક્રમિત અને નસ્ટ કરતા પહેંલા માણસનાં લીવરમાં મલ્ટિપ્લાય થઇ જાય છે.

- Advertisement -

તેનમે કહ્યું, ‘ ભારતમાં હજી પણ મલેરિયા મોનીટરીંગ સીસ્ટમ ખુબજ નબળી છે. વિભિન્નસ્તરો પર પ્રયત્નો છતા પણ આ બીમારી હજી પણ એક ગંભીર સાર્વજનિક સ્વાસ્થ્ય માટેપડકાર રૂપ છે.

મલેરિયાનાં લક્ષણ

- Advertisement -

ગંભીર મલેરિયાનાં લક્ષણોમાં તાવ અને ઠંડી લાગવી, બેભાન જેવી સ્થિતિ હોવી, ઊંડો શ્વાસ લેવામાં તફ્લીક થવી, અસામાન્ય લોહી વહેવું, એનીમિયાનાં લક્ષણ અને પીલિયાનો પણ સમાવેશ થાય છે.

હજી સુંધી મલેરિયા મુક્ત નથી થઇ શક્યું ભારત 

- Advertisement -

ડો. અગ્રવાલે જણાવ્યું કે, ‘ ભારત પહેલેથીજ મલેરિયા સામેની લડાઈનું કેન્દ્ર રહેલું છે. મચ્છરો દ્વારા મલેરિયાનેનાબુદ કરવા વાળી સફળતાની ખોજ ૧૨૦ વર્ષ પહેલા ભારતના સિકંદરાબાદમાં થઇ હતી. ત્યાર થી દુનિયાનાં અડધા દેશોમાં મલેરિયા નાબુદ થઇ ચુક્યો છે. હવે સમય છે કે ભારત આવું કરવા માટેતરત જ કોઈ પગલા ઉપાડે.’

મલેરિયાનેબચવાનાઉપાય

- Advertisement -
- Advertisement -

મલેરિયાને રોકવા માટેનાં ઉપાયો માટે ડો. અગ્રવાલે જણાવ્યું કે, “મલેરિયા મચ્છર ઘરમાં જમા થયેલતાજા પાણીમાં વધે છે. એટલા માટે આ મહત્વનું છે કે તમાર ઘરમાં કે તેની આજુ-બાજુનાં વિસ્તારમાં પાણી જમા ના થાય. મચ્છર ચક્રને પૂરું થવામાં ૭-૧૨ દિવસ લાગે છે. એટલે જ, જો પાણીને સંગ્રહ કરવા વાળા કોઈ પણ વાસણ કે કેરબાનેજો દર અઠવાડિયે એક વાર સારી રીતે સાફ કરવામાં ના આવે તો તેમાં મચ્છર ઈંડા આપી શકે છે.”

તેમણે જણાવ્યું કે, “મચ્છર મની પ્લાન્ટનાકુંડામાં અથવાતો ધાબે પાણીની ટાંકીમાંઈંડા મૂકી શકે છે. જો તે યોગ્ય રીતે ઢાંકેલા નાં હોય તો ભયજનક છે. પક્ષીઓ માટેધાબા પર મુકેલ પાણીનાં વાસણો દર અઠવાડિયે સાફ ના કરીએ તો તેમાં મચ્છર ઈંડા મૂકી શકે છે. રાત્રે મચ્છરદાની કે મચ્છરભગાડવાની ક્રીમના ઉપયોગથી મલેરિયાને રોકી શકાતું નથી કારણ કે આ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે. મલેરિયાના મચ્છર અવાજ નથી કરતા. એટલા માટે, જે મચ્છર અવાજ નથી કરતા તે જ બીમારીનું કારણ બને છે.

You Might Also Like

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

- Advertisement -
TAGGED:malaria from mosquitoesmalaria mosquitoesmalaria mosquitoes tipsમલેરિયાથી બચવાના ઉપાય
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media 2 Min Read
What should be eaten to strengthen the nervous system
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read
What should be eaten to strengthen veins what are the nutrients needed to keep veins healthy
હેલ્થ

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

get relief from knee pain try these home remedies
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

By Gujju Media 2 Min Read
Has the trio of Raju Shyam and Babu Bhaiya broken up This actor was out of the film2

શું રાજુ, શ્યામ અને બાબુ ભૈયાની ત્રિપુટી તૂટી ગઈ છે? આ અભિનેતા ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો

By Gujju Media
What should be eaten to strengthen the nervous system
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read
- Advertisement -
લાઈફ સ્ટાઈલફૂડ

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

જો તમને નાસ્તામાં કંઈક મસાલેદાર અને ક્રન્ચી મળે, તો દિવસ બની જાય છે ને? તો આ…

By Gujju Media
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

આપણી દાદીમાના સમયથી, સૂકા ફળોને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ

કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા વર્ષોથી પોતાના શો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. ઘણા કલાકારો…

By Gujju Media
હેલ્થ

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

સવારનો સમય તાજગીથી ભરેલો હોય છે, જે દિવસની શરૂઆત સકારાત્મક બનાવે છે. સવારનો સૂર્યપ્રકાશ અને શાંત…

By Gujju Media
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં આજે પલટો આવ્યો, જાણો સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ

મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં આખરે ઘટાડો થયો. બંને ભાવ ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?