વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…
આકાશમાં વારંવાર ઉડતા પક્ષીઓને જોઈને એક વાર દરેક વ્યક્તિને આ વિચાર આવે છે કે તે પણ તેમની જેમ આકાશમાં ઉડી…
બુધવાર ગણેશજીનો દિવસ છે. તેઓ બધા દેવતાઓમાં સૌથી પ્રિય છે, તેથી તેઓ બધા દેવતાઓ (God) સમક્ષ પૂજવામાં આવે છે. ઘરમાં…
હરિયાળી અમાસના દિવસે વૃક્ષ અને છોડને રોપવાનુ કાર્ય કરવામાં આવે છે. જેનાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. ધરતી હરીભરી થાય છે.…
દર મહિને અનેક ગ્રહો પોતાની રાશિ બદલી નાખે છે. જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. અને આ મહિનામાં 5 મોટા…
આજે શનિવારનો દિવસ ન્યાયનાં દેવતા શનિ દેવની પૂજા કરી સાડાસાતી, ઢૈય્યા \ કે પછી શનિ દોષથી રાહત મેળવી શકો છો.…
રથયાત્રામાં પ્રથમ આગમન નીલ માધવનું થાય છે. જગતના નાથ જે રથમાં સવાર થઇ ભક્તજનોને દર્શન દેવાં નીકળે છે તે રથ…
હિંદુ ધર્મમાં કેળાના વૃક્ષનું પૂજનીય સ્થાન છે. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનો વાસ…
કહેવાય છેકે, કિસ્મતથી વધારે અને સમયથી પહેલાં કોઈને કંઈ નથી મળતું. ત્યારે આ કહેવતને અનુરૂપ તમે પણ તમારી ડેટ ઓફ…
હસ્તરેખાશાસ્ત્રમાં જણાવવામાં આવે છેકે તમારા વિદેશ યોગ ક્યારે બને છે? અને જો બને છે તો કેટલી વખત જશો, જેમાં વિદેશ…
Sign in to your account