વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…
પૌરાણિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. ભગવાન શિવને પ્રિય રૂદ્રાક્ષના અનેક ફાયદા છે. બહુ ઓછા લોકો…
હિન્દૂ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધન-વૈભવની દેવી કહેવામાં આવી છે, તો ભગવાન ગણેશને વિઘ્નહર્તા…
અષાઢ મહિનો પૂરો થતાની સાથે જ શ્રાવણ માસનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે. આ મહિનામાં ભગવાન…
રાહુ એ અધૂરી ઇચ્છાનો કારક છે. વળગણનો કારક છે. રાહુ અમર છે અને આપણી અધૂરી ઇચ્છાઓ પણ અમરત્વ ધરાવતી હોય…
જ્યોતિષ શાસ્ત્રમાં તમામ 12 રાશિના જાતકોનો સ્વભાવ અલગ-અલગ હોય છે. આ જ રીતે દરેક રાશિની દરેક વ્યક્તિનું ભાગ્ય પણ જુદું…
જ્યોતિષમાં રત્નોનું ખાસ મહત્વ છે. દરેક રત્નનો કોઇને કોઇ ગ્રહ સાથે સારો સંબંધ છે. જ્યોતિષ અનુસાર જો રત્ન વ્યક્તિને માફક…
અષાઢ મહિનાની પૂર્ણિમા પછીના દિવસથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. આ વખતે શ્રાવણ મહિનો 14 જુલાઈ એટલે કે ગુરુવારથી…
એક એવો સમય હતો જ્યારે મેરેજ બ્યુરો નહોતા, જ્ઞાતિના પરિચય મેળા નહોતા થતા, લગ્ન વિષયક જાહેરાતો આપવાની પ્રથા પણ ન…
હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્યને શુભ દિવસે, શુભ તિથી, શુભ મૂહર્ત વગેરે જોઇને કરવામાં આવે છે. આ બધી વસ્તુ વિશે…
Sign in to your account