ધર્મદર્શન

By Gujju Media

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…

- Advertisement -
- Advertisement -

Popular ધર્મદર્શન News

- Advertisement -

ધર્મદર્શન News

આ દિશામાં રાખો કામધેનુનું ફોટો! લક્ષ્મીજીનો ઘરમાં થશે વાસ

પૌરાણિક માન્યતા અનુસાર કામધેનુની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. હિંદુ ધર્મમાં કામધેનુ ગાયનું વિશેષ સ્થાન છે. તેને ઘરમાં લગાવવાથી…

By Subham Agrawal 2 Min Read

તમારા ઘરમાં રહેલ રાધા ક્રુષ્ણની તસવીરને લગાવો આ દિશામાં! થશે અનેક ફાયદાઓ

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓના શુભ અને અશુભ સ્થાનો જણાવવામાં આવ્યા છે. કારણ કે તેમની સીધી અસર આપણા જીવન…

By Subham Agrawal 2 Min Read

આજે છે યોગીની એકાદશી: આજના દિવસે વ્રત કરવાથી મળશે 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય

સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાના વદ પક્ષની એકાદશીના દિવસે યોગિની એકાદશીનું વ્રત કરવાનું વિધાન છે. આ વર્ષે 24 જૂન, શુક્રવારે…

By Subham Agrawal 1 Min Read

ઘરની આ દિશામાં રાખો માતા લક્ષ્મીની મૂર્તિ; રાતોરાત મળશે શુભ સમાચાર

વાસ્તુ જાણકારોનુ માનવુ છે કે મંદિરમાં મૂર્તિઓને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનુ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્ર…

By Subham Agrawal 1 Min Read

શ્રાવણ મહિનામાં આ 3 રાશિના જાતકો પર રેહશે શિવજીની કૃપા; જાણો ક્યાં લોકોને થશે ફાયદો

શ્રાવણ મહિનાને હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ…

By Subham Agrawal 2 Min Read

આ 4 રાશિની મહિલાઓ પુરુષો માટે હોય છે અત્યંત લકી

દરેક રાશિના લોકોની પોતાની વિશેષતાઓ હોય છે. કેટલીક રાશિના લોકો હિંમતવાન અને નીડર હોય છે, જ્યારે અન્ય બુદ્ધિશાળી અને મહેનતુ…

By Subham Agrawal 2 Min Read

શનિ પોતાની મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ આ ત્રણ રાશિના જાતકો પર પૈસાનો થશે વરસાદ

શનિ દેવ આ સમયે કુંભ રાશિમાં છે અને તેનાથી વિપરીત ચાલ ચાલી રહ્યા છે. 12 જુલાઈના રોજ શનિ વક્રી ગતિમાં…

By Subham Agrawal 2 Min Read

ગરુડ પુરાણમાં દર્શાવેલ આ સંકેત બતાવે છે મૃત્યુ છે નજીક! જાણો શું કહ્યું છે ગરુડ પુરાણમાં

ગરુડ પુરાણમાં મૃત્યુના સંકેતોને લઈને મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પહેલા વ્યક્તિના શરીરમાં…

By Subham Agrawal 2 Min Read

મનુષ્યમાં રહેતા 10 દુર્ગુણોનો નાશ એટલે “દશેરા”; ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું છે કઈક આવું મહત્વ

મનુષ્યમાં રહેતા 10 દુર્ગુણોનો નાશ એટલે “દશેરા”; ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું છે કઈક આવું મહત્વ  હિંદુ ધર્મમાં ગંગાને માતાનો દરજ્જો…

By Subham Agrawal 2 Min Read
- Advertisement -