ધર્મદર્શન

By Gujju Media

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…

- Advertisement -
- Advertisement -

Popular ધર્મદર્શન News

- Advertisement -

ધર્મદર્શન News

15 જૂને સૂર્યનું ગોચરણ! આ સમય દરમિયાન કોઈપણ કાર્ય કરતાં પહેલા સો વાર વિચારજો; જાણો કઇ રાશીને કેવી અસર થશે

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની દિશા અને રાશીની સ્થિતિ વ્યક્તિના જીવન પર ખુબ અસર કરે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર…

By Subham Agrawal 3 Min Read

વૈષ્ણોદેવી દુર્ઘટનામાં ડો. અર્ચનાની માંગણીનું સિંદૂર એક મહિનામાં જ બગડી ગયું, કહ્યું- મેં શું પાપ કર્યું છે.

આખા વિશ્વમાં લોકો વર્ષનો પ્રથમ દિવસ ઉજવી ધૂમધામથી રહ્યા હતા. લોકો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયા હતા, પણ નવા વર્ષના…

By Aryan Patel 6 Min Read

અમરનાથ ગુફામાં શિવલિંગની પ્રથમ તસવીર સામે આવી

અમરનાથના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. જેમાં…

By Gujju Media 1 Min Read

વાઘ નામના દૈત્યને માર્યો હોવાથી કરાય છે વાઘ બારસની ઉજવણી

ઉજાસના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. વાઘ બારસની આજરોજ ઉજવણી કરવામાં આવશે અને તેની સાથે જ…

By Gujju Media 1 Min Read

નવમાં દિવસે કરવામાં આવે છે સિદ્ધિદાત્રીની પૂજા…અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે સિદ્ધિદાત્રી માં

નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રનાનવમા દિવસે કરવામાં આવે છે. દેવ, યક્ષ, કિન્નર, દાનવ,…

By Gujju Media 2 Min Read

આઠમાં નોરતે કરવામાં આવે છે મહાગૌરી સ્વરૂપની પૂજા…મહાગૌરી છે દુર્ગા અત્યંત શાંત સ્વરૂપ

આજે નવરાત્રિનો આઠમો દિવસ અર્થાત આઠમું નોરતું છે. આજના દિવસે મા જગદંબાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું. “માં” શબ્દ જ…

By Gujju Media 1 Min Read

નવરાત્રિના 7માં નોરતે કરીએ માં કાલરાત્રિની પૂજા…. માં કાલરાત્રિ કરે છે દુષ્ટોનો વિનાશ

નવરાત્રિના સાતમા નોરતે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતુ. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે…

By Gujju Media 2 Min Read

કરીએ માં દુર્ગાના છઠ્ઠુા સ્વરૂપની પુજા… કાત્યાયનીની સાધના કરી કરીએ પ્રસન્ન

માના આરાધનાનું પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રી પર માની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. માને પ્રસન્ન કરવા ભક્તો મંત્ર…

By Gujju Media 2 Min Read

નવરાત્રિના પાંચમા જાણો માં સ્કંદમાતા વિશે… શા માટે કરવામાં આવે છે માં સ્કંદમાતાનું પૂજન

નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે.....સ્કંદમાતાનું…

By Gujju Media 1 Min Read
- Advertisement -