ગુજરાત

By Gujju Media

સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કની આસપાસ રહેતી એક યુવાન સિંહણ આજકાલ જંગલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તેના અનોખા વર્તનને જોઈને સ્થાનિક લોકો અને પ્રવાસીઓ તેને મજાકમાં 'પંકચર વાલી સિંઘણ' કહેવા લાગ્યા…

- Advertisement -
- Advertisement -

Popular ગુજરાત News

- Advertisement -

ગુજરાત News

ચીન સામે કરણી સેનાનો ઉગ્ર વિરોધ,અમદાવાદ રિલીફ રોડ પર કરણી સેનાનું વિરોધ પ્રદર્શન

લદ્દાખ નજીક આવેલ ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતમાં 20 જવાનો શહીદ થયાં બાદ સમગ્ર દેશમાં ચીનની…

By Palak Thakkar 1 Min Read

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,પક્ષમાં મચ્યો ખળભળાટ

કોંગ્રેસના માથે રાજ્યસભામાં એક સીટની હારની સાથે કોરોનાનો કહેર પણ પીછો છોડતો નથી. અગાઉ કોંગ્રેસના ઘણાં નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા…

By Palak Thakkar 1 Min Read

143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં નહીં યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા

અમદાવાદમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં રોજ 250થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આવી…

By Palak Thakkar 1 Min Read

કોરોના મહામારી વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત,પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો

રાજ્ય કોરોના સામે લડી રહ્યુ છે ત્યારે આ મહામારીના સમયમાં લેવાયેલા લૉકડાઉનના પગલાની અસરો અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ…

By Palak Thakkar 2 Min Read

આ વર્ષે કોરોના વાયરસના સંકટ વચ્ચે નવી રીતે ઉજવાશે વિશ્વ યોગ દિવસ

કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી 21 જૂને 'વિશ્વ યોગ દિવસ' આવી રહ્યો છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે આ વર્ષે કોઈ…

By Palak Thakkar 1 Min Read

આવતીકાલથી ગુજરાતમાં ખૂલશે હોટલ-રેસ્ટોરન્ટ,કરવુ પડશે સરકારની આ ખાસ ગાઈડલાઈનનું પાલન

કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી સમગ્ર ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી ગુજરાતમાં…

By Palak Thakkar 1 Min Read

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી,આ તારીખે પડશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહૌલ છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ ગુજરાતમાં વરસાદ વરસશે. એમાંય હવામાન વિભાગ દ્વારા 11મી…

By Palak Thakkar 1 Min Read

મુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ ઉત્સવોને મંજૂરી નહીં

સોમવારથી એટલે કે 8 જુનથી મંદિર, દેરાસર સહિતના ધાર્મિક સ્થળોની સાથે સાથે કેટલાક અન્ય સ્થાનો ખુલ્લા મુકવામાં આવનાર છે. ત્યારે…

By Palak Thakkar 1 Min Read

ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાના સંકટને લઈ તંત્ર એલર્ટ,અનેક જિલ્લામાં તૈનાત કરાઈ NDRFની ટીમ

ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.…

By Palak Thakkar 1 Min Read
- Advertisement -