ગુજરાત

અમદાવાદ - ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન ઓફ યુએસએ (FIA NY–NJ–CT–NE), જે યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વીય કિનારાના આઠ રાજ્યોમાં ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી અને અગ્રણી બિન-લાભકારી સંસ્થા છે, તેણે અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને…

- Advertisement -
- Advertisement -

Popular ગુજરાત News

- Advertisement -

ગુજરાત News

1 જુલાઈથી લાગુ થઈ શકે છે અનલોક-2,મોદી સરકાર અનલોક-2માં આપી શકે છે વધુ છૂટછાટ

અનલોક -1 પૂર્ણ થવાની નજીક છે ત્યારે સરકારે અનલોક-2ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1 જુલાઈથી અનલોક-2 લાગુ કરવામાં આવી…

1 Min Read

ચીન સામે કરણી સેનાનો ઉગ્ર વિરોધ,અમદાવાદ રિલીફ રોડ પર કરણી સેનાનું વિરોધ પ્રદર્શન

લદ્દાખ નજીક આવેલ ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતમાં 20 જવાનો શહીદ થયાં બાદ સમગ્ર દેશમાં ચીનની…

1 Min Read

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,પક્ષમાં મચ્યો ખળભળાટ

કોંગ્રેસના માથે રાજ્યસભામાં એક સીટની હારની સાથે કોરોનાનો કહેર પણ પીછો છોડતો નથી. અગાઉ કોંગ્રેસના ઘણાં નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા…

1 Min Read

143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં નહીં યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા

અમદાવાદમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં રોજ 250થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આવી…

1 Min Read

કોરોના મહામારી વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત,પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો

રાજ્ય કોરોના સામે લડી રહ્યુ છે ત્યારે આ મહામારીના સમયમાં લેવાયેલા લૉકડાઉનના પગલાની અસરો અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ…

2 Min Read

આ વર્ષે કોરોના વાયરસના સંકટ વચ્ચે નવી રીતે ઉજવાશે વિશ્વ યોગ દિવસ

કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી 21 જૂને 'વિશ્વ યોગ દિવસ' આવી રહ્યો છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે આ વર્ષે કોઈ…

1 Min Read

આવતીકાલથી ગુજરાતમાં ખૂલશે હોટલ-રેસ્ટોરન્ટ,કરવુ પડશે સરકારની આ ખાસ ગાઈડલાઈનનું પાલન

કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી સમગ્ર ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી ગુજરાતમાં…

1 Min Read

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી,આ તારીખે પડશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહૌલ છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ ગુજરાતમાં વરસાદ વરસશે. એમાંય હવામાન વિભાગ દ્વારા 11મી…

1 Min Read

મુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ ઉત્સવોને મંજૂરી નહીં

સોમવારથી એટલે કે 8 જુનથી મંદિર, દેરાસર સહિતના ધાર્મિક સ્થળોની સાથે સાથે કેટલાક અન્ય સ્થાનો ખુલ્લા મુકવામાં આવનાર છે. ત્યારે…

1 Min Read
- Advertisement -