અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મંગળવારે ચંડોળા તળાવ નજીક ગેરકાયદેસર વસાહતો તોડી પાડી. સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, મોટાભાગના બાંગ્લાદેશીઓ અહીં રહેતા હતા. દરમિયાન, ગુજરાત હાઈકોર્ટે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર…
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસના પગલે લોકડાઉનને 4 મેથી 17 મે સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે.…
દેશમાં કોવિડ-19 જેવી મોટી મહામારી સામેની લડાઇમાં પ્રથમ હરોળમાં રહીને લડી રહેલા યોદ્ધાઓને આજે દેશની સેના દ્વારા અનોખી રીતે સન્માન…
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી…
લોકડાઉનના ભંગ બદલ મણિનગરમાં આવેલા રિલાયન્સ ફ્રેશને દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગે સીલ કરવામાં આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડે માસ્ક ના…
કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલું લોકડાઉન 3જીમેનાં રોજ પૂરૂ થવા જઇ રહ્યુ છે,ત્યારે હવે લોકડાઉનના પહેલા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…
વિશ્વમાં અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા હોય. ત્યારે સારા સમાચાર હોય શકે ખરા? હા... ભારત માટે ખૂબ સારા…
ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા ભારતમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ છે. 214ના મોત અને 4395 કેસ સાથે મહારાષ્ટ્ર બાદ ગુજરાત કોરોના…
ગુજરાતમાં તો જાણે લોકડાઉનનો કોઈ ફાયદો જ ન થતો હોય તેવી હાલત થતી જાય છે અને તેમાંય ખાસ કરીને અમદાવાદમાં…
સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93…
Sign in to your account