યુપીના ફતેહપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના બાલાજી મંદિરના પૂજારીની હત્યા કરવામાં આવી છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. મંદિરમાં થયેલી હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. એસપી અનૂપ…
આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે, ત્યારે આ દિવસે તેમને યાદ કરતાં પીએમ મોદીએ શ્રદ્ધાજલિ અર્પિત કરી છે.…
આજનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે ઝટકા સમાન રહ્યો. જ્યાં ધોનીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તેની પાછળ પાછળ સુરેશ રૈનાએ…
આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય…
આપણા દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. અને આજે આપણે સૌવ 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા…
કોરોના વાયરસના કહેર વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા ઘણા બધા…
દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ભારત સહીત સમગ્ર દુનિયા આ સમયે કોરોના વાયરસના કહેર અને…
દેશમાં કોરોના કહેર યથાવત છે નેતાથી લઇ અભિનેતાઓ કોરનાની ચપેટમાં આવી ગયા છે,ત્યારે અમિત શાહ કોરોના સામેના યુદ્ધમાં જીતીને હેમખેમ…
કોરોના મહામારી વચ્ચે પીએમ મોદી કાલે 15 ઓગસ્ટના રોજ દેશને એક મોટી ભેટ આપી શકે છે. મળતી માહિતી મુજબ પીએમ…
કોરોનાના કહેર વચ્ચે પીએમ મોદીએ આજે મોટી જાહેરાત કરી છે,વડાપ્રધાન મોદી એ આજે દેશમાં ઈમાનદાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી…
Sign in to your account