Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નંદીના શીંગડા વચ્ચેથી દર્શન કરવાનું આ છે કારણ!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > નંદીના શીંગડા વચ્ચેથી દર્શન કરવાનું આ છે કારણ!
ધર્મદર્શન

નંદીના શીંગડા વચ્ચેથી દર્શન કરવાનું આ છે કારણ!

Subham Agrawal
Last updated: July 12, 2022 6:24 pm
By Subham Agrawal
2 Min Read
Share
this-is-the-reason-for-darshan-through-the-horns-of-nandi
SHARE

ભગવાન શિવના પ્રમુખ ગણોમાંથી એક છે નંદી. નંદી દેવ કૈલાશ પર્વતના દ્વારપાળ પણ છે. શિવ મંદિરમાં ભગવાન શિવ ઉપરાંત નંદીની પ્રતિમાપણ હોય છે. ભાવિક ભક્તો પોતાની મનોકામના નંદીના કાનમાં કહે છે અને આ મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે. નંદીના બે શિંગડાની વચ્ચેથી ભગવાન શિવના દર્શન કરવામાં આવે છે. શા માટે નંદીના બે શિંગડાની વચ્ચેથી દર્શન કરવામાં આવે છે, તેનું કારણ અહીં જણાવવામાં આવ્યું છે.

this-is-the-reason-for-darshan-through-the-horns-of-nandi

ભગવાન શિવનું રૂપ જ્યોતિર્મય છે. ભગવાન શિવના એક રૂપને ભૌતિકી શિવ તરીકે ઓળખવામાં આવે છે. ભક્તો રોજ ભગવાન શિવના આ રૂપની આરાધના કરે છે. જ્યોતિર્મય શિવ પંચતત્વોથી બનેલું છે. ભૌતિકી શિવનો વૈદિક રીતે અભિષેક તથા મંત્રોચ્ચારણ કરવામાં આવે છે. જ્યોતિર્મય શિવ તંત્ર વિજ્ઞાન દ્વારા દર્શન આપે છે. આ વિજ્ઞાનને જેટલા લોકોએ જાણ્યું, જેટલા લોકોએ ભગવાન શિવના આ રૂપનું દર્શન કર્યું, તેટલા લોકોએ આ જ્ઞાનને ગોપનીય રાખ્યું છે.

- Advertisement -

this-is-the-reason-for-darshan-through-the-horns-of-nandi

શિવ પરિવાર પંચતત્વથી નિર્મિત છે. તત્વોના આધાર પર શિવ પરિવારનું વાહન સુનિશ્ચિત છે. શિવ પંચતત્વથી મિશ્રિત જળપ્રધાન છે. ભગવાન શિવના વાહન નંદીએ આકાશ તત્વ પ્રાપ્ત કર્યું છે. આ પ્રકારે માતા ગૌરીએ અગ્નિ તત્વ પ્રાપ્ત કર્યું છે અને તેમનું વાહન સિંહ (અગ્નિ તત્વ) છે. સ્વામી કાર્તિકેય વાયુ તત્વ છે અને તેમનું વાહન મયૂર (વાયુ તત્વ), ભગવાન શ્રી ગણેશ પૃથ્વી તત્વ છે, તેમનું વાહન મૂષક (પૃથ્વી તત્વ) છે.

- Advertisement -

this-is-the-reason-for-darshan-through-the-horns-of-nandi

 

- Advertisement -

શિવલિંગની સામે હંમેશા નંદીદેવ બિરાજમાન રહે છે. ભગવાન શિવના દર્શન કરતા પહેલા નંદીદેવના બે શિંગડા વચ્ચેથી ભગવાન શિવના દર્શન કરવામાં આવે છે. શિવ જ્યોતિર્મય હોવાથી તેમના સીધા દર્શન કરી શકાતા નથી. સીધા ભગવાન શિવના દર્શન કરવાથી ભગવાન શિવનું તેજ સહન ન કરી શકાય. નંદી દેવ એક આકાશ તત્વ છે, તેઓ શિવના તેજને સંપૂર્ણપણે સહન કરવાની ક્ષમતા ધરાવે છે.
ભગવાન શિવની સાથે નંદીદેવની પૂજાઃ શિવલિંગ પર જળાભિષેક કર્યા બાદ નંદીની પ્રતિમા પાસે એક દીવો પ્રગટાવો અને નંદીદેવની આરતી કરો. આરતી કર્યા બાદ કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર નંદીદેવના કાનમાં તમારી મનોકામના કહો. ત્યારબાદ કહો કે, નંદી મહારાજ અમારી મનોકામના પૂર્ણ કરો.

ગૃહસ્થ જીવન જીવનારા લોકો માટે કયું મૌન છે સૌથી શ્રેષ્ઠ? પ્રેમાનંદજી મહારાજનો અદ્ભુત ખુલાસો
ગુરુવારે હળદરના આ અચૂક ઉપાયોથી દૂર થશે પૈસાની તંગી, જાણો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાની રીત
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન: આ ૩ રાશિના લોકોને મળશે રોકાણમાંથી બમ્પર નફો
ભગવાન આપણી ઈચ્છાઓ ક્યારે પૂરી કરે છે? જાણો પ્રેમાનંદજી મહારાજ પાસેથી
Vakri Shani 2024:  આ 4 રાશિના લોકો થઈ જાય સતર્ક, શનિદેવ વક્રી થઈ જીવનમાં સર્જી દેશે ઊથલપાથલ
- Advertisement -
TAGGED:astrologylord shivnandishivling
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1779468826 dharmishtha 1 23.jpg.webp
ધર્મદર્શન

ઘરમાં અશાંતિ અને ઝઘડાનું કારણ બની શકે છે આ નાની ભૂલ! રવિવારે તુલસીજીની પૂજા કરતી વખતે રાખો આ ખાસ ધ્યાન

By Gujju Media
6 Min Read
1771607734 Copy of Satya web temp 33.jpg.webp
ધર્મદર્શન

હવે દુશ્મન પણ માનશે હાર! આચાર્ય ચાણક્યના આ 5 કડવા સત્ય દરેક મુશ્કેલીમાં અપાવશે જીત

By Gujju Media
5 Min Read
1765744787 Copy of Satya web temp 59.jpg.webp
ધર્મદર્શન

વાસ્તુ શાસ્ત્ર મુજબ, તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ 7 વસ્તુઓ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?