Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ,હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ,હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ,હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar 2 Min Read
Share
915691 aishwarya rai bachchan aaradhya covid 19 negative discharged
SHARE

કોરોના વાયરસનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે,ત્યારે બોલિવુડમાં પણ કોરોના કહેર જોવા મળ્યો હતો જે બચ્ચન પરિવારના ચાર વ્યક્તિ જેમા અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન,એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

aishwarya with aaradhya

 

- Advertisement -

ત્યારે હવે એક સારા સમાચાર આવી રહ્યા છે,બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેની 8 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન છેલ્લા થોડા દિવસથી કોરોનાનો ઇલાજ નાણાવટી હોસ્પિટલમાં કરાવી રહ્યાં હતા. તે બંનેનો રિપોર્ટ નેહેટીવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને તેઓ તેમના ઘરે જલસામાં પહોંચી ગયા છે.

ash

- Advertisement -

ઘણા દિવસ બાદ બચ્ચન પરિવાર માટે સારા સમાચાર આવ્યા છે. હજૂ સુધી તે માહિતી સામે નથી આવી કે અમિતાભ અને અભિષેક બચ્ચન ક્યારે ડિસ્ચાર્જ થશે પરંતુ તેમની તબિયત સુધારી પર છે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી છે.
Aishwarya Aaradhya test negative for COVID 19

આ વાતનો ખુલાશો અભિષેક બચ્ચને ટ્વિટર પર દરેકની દુઆ અને પ્રાર્થના માટે ધન્યવાદ કહ્યું છે. અભિષેકે ટ્વિટમાં લખ્યુ કે તમારી પ્રાર્થના માટે ધન્યવાજદ, તમારી પ્રાર્થનાઓને કારણે એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ ઘરે પહોંચી ગયા છે. હું અને પપ્પા મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં જ રહીશું.
gtfrv

- Advertisement -

આપને જણાવી દઇએ કે 17 જુલાઇના રોજ એશ્વર્યા અને આરાધ્યાને કોરોનાના લક્ષણ દેખાતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એશ્વર્યા અને આરાધ્યા પહેલાથી જ પોઝીટીવ હતી પરંતુ તેમને ઘરે જ કોરંટાઇન કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં લક્ષણોમાં વધારો થતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

ash

- Advertisement -
- Advertisement -

11 જુલાઇએ અમિતાભ બચ્ચને ટ્વિટર દ્વારા જાણકારી આપી હતી કે તે કોરોના પોઝીટીવ છે અને તેના થોડા જ સમય બાદ અભિષેક બચ્ચને પણ પોતાના પોઝીટીવ હોવાની જાણકારી આપી હતી. જ્યારે જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
Aishwarya Rai daughter Aaradhya test positive for Covid 19

જ્યારે એશ્વર્યા અને આરાધ્યાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારે તે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે તે બંનેને રજા આપી દેવામાં આવી છે જેનાથી તેમના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.

You Might Also Like

પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ ક્લબમાં પ્રવેશ, છતાં હાઉસફુલ-5 પર ફ્લોપની લટકી રહી છે તલવાર, શું નવી રણનીતિ કામ નહીં કરે?

નજીકના મિત્રના લગ્નમાં અંબાણી પરિવારે ધમાલ મચાવી, આકાશે ફ્લોર પર નાચ્યો, બહેનોઈ આનંદ પીરામલ પણ તેમની સાથે જોડાયા

હાઉસફુલ-5ના હીરો દિનુ મૌર્યના ઘરે EDના દરોડા, બાંદ્રા વિસ્તારમાં ટીમ કરી રહી છે તપાસ, જાણો શું છે સમગ્ર મામલો

વિક્રાંત મેસી સ્ટાર કિડ સાથે સારી જોડી બનાવશે, ‘આંખો કી ગુસ્તાખિયાં’ની પહેલી ઝલક બહાર આવી

શનાયા કપૂરની ડેબ્યૂ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, વિક્રાંત મેસી સાથેની જોડી, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

- Advertisement -
TAGGED:-aaradhyaaishwarya-raiBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWScoronacorona viruscovid 19
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

anushka sharma an outsider who debut with shahrukh khan and gave series of superhero sacrifice her career for husband virat kohli
એન્ટરટેઈન્મેન્ટ

શાહરુખ સાથે ડેબ્યૂ કર્યું, પછી આ ચુલબુલી અભિનેત્રીએ બોલિવૂડ પર રાજ કર્યું, પતિ માટે પોતાની ચમકતી કારકિર્દીનું બલિદાન આપ્યું

By Gujju Media 5 Min Read
he kapil sharma show photographer passes away due to heart issue
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ

By Gujju Media 3 Min Read
Has the trio of Raju Shyam and Babu Bhaiya broken up This actor was out of the film2
એન્ટરટેઈન્મેન્ટ

શું રાજુ, શ્યામ અને બાબુ ભૈયાની ત્રિપુટી તૂટી ગઈ છે? આ અભિનેતા ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

how to make spicy crunchy chole namkeen for breakfast not the easy recipe
લાઈફ સ્ટાઈલફૂડ

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

By Gujju Media 2 Min Read
For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media
get relief from knee pain try these home remedies
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

By Gujju Media 2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ

કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા વર્ષોથી પોતાના શો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. ઘણા કલાકારો…

By Gujju Media
હેલ્થ

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

સવારનો સમય તાજગીથી ભરેલો હોય છે, જે દિવસની શરૂઆત સકારાત્મક બનાવે છે. સવારનો સૂર્યપ્રકાશ અને શાંત…

By Gujju Media
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં આજે પલટો આવ્યો, જાણો સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ

મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં આખરે ઘટાડો થયો. બંને ભાવ ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા…

By Gujju Media
હેલ્થ

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

રસોડામાં ઘણા બધા મસાલા હોય છે જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ…

By Gujju Media
બિઝનેસ

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરી શરૂ થાય તેના 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશન અપડેટ મળશે

ભારતીય રેલ્વે તેના મુસાફરોને મોટી રાહત આપવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં મુસાફરોને મુસાફરીના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?