Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઓડિશામાં યોજાનારી જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,કોરોના વાયયસના કારણે લેવામાં આવ્યો નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ઓડિશામાં યોજાનારી જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,કોરોના વાયયસના કારણે લેવામાં આવ્યો નિર્ણય
જાણવા જેવું

ઓડિશામાં યોજાનારી જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,કોરોના વાયયસના કારણે લેવામાં આવ્યો નિર્ણય

Palak Thakkar
Last updated: June 18, 2020 3:55 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 06 18T155331.966 scaled
SHARE

સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાના સંકટ વચ્ચે ઓડિશામાં આગામી 23 તારીખ યોજાનારી જગન્નાથજી મંદિરની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને આ રથયાત્રા પર રોક લગાવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જગન્નાથપુરીની રથયાત્રાને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

jpg 54

કોરોના વાયરસના પ્રકોપને જોતા સુપ્રીમ કોર્ટે પુરી રથ યાત્રા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમે કહ્યું કે જનહિત અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષ માટે રથ યાત્રાને મંજુરપી આપી શકીએ તેમ નથી.

- Advertisement -

supreme court 1592465161

ચીફ જસ્ટિસ ઓફ ઇંડિયા શરદ અરવિંદ બોબડેએ સુનાવણી દરમિયાન કહ્યું કે જો અમે આ અંગે મંજૂરી આપીએ છીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. દેશમાં એક ભયંકર મહામારીના પગલે આવું આયોજન થઇ શકે નહીં. લોકોના હિત માટે આ આદેશ જરૂરી છે. ભગવાન જગન્નાથ મંદિરની આ યાત્રા આ વર્ષે 23 જુનના રોજ નીકળવાની હતી.

- Advertisement -

Rath Yatra 2020 cencelled

9 ચાલનારી આ રથ યાત્રામાં દર વર્ષે અંદાજે 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લે છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળ તૈનાત રહે છે. કોરોના વાયરસ સંક્રમણના કારણે આ રથ યાત્રા પર રોક લગાવામાં આવી છે, કારણ કે આ રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું શક્ય બની શકત નહીં. આ અગાઉ પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓ વગર 23 જૂનના રોજ રથયાત્રા નિકાળવામાં આવશે.

- Advertisement -

netindian 2020 06 405ddad7 ff58 40ec b7dd feb85bf7db62 bd62b3addeef20c65639593c37e9d89c

ભુવનેશ્વરના NGO ઓડિશા વિકાસ પરિષદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવામાં આવ્યું હતું કે આ રથયાત્રા યોજાવાથી કોરોના ફેલવાનો ભય વધારે છે. અરજીકર્તાઓનો તર્ક હતો કે જો દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી શકાય છે તો રથયાત્રા પર કેમ નહીં. ઓડિશા સરકારે 30 જૂન સુધી દરેક ધાર્મિક કાર્યક્રમ પર રોક લગાવી છે. એવામાં મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓ વગર રથયાત્રા નિકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -
વપરાશકર્તાઓની આ સમસ્યાને દૂર કરવા ગૂગલ લાવી રહ્યું છે આ ખાસ ફીચર
50 લોકોને અપાયો કોરોના વાયરસ રસી Covaxinનો પહેલો ડોઝ,વૈજ્ઞાનિકોએ શરૂ કરી બીજા તબક્કાની તૈયારી
એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર,એસબીઆઈએ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યા ફેરફાર
લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે ભારતના આ ઓફ-બીટ સ્થળો
કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં ફરીથી જાહેર કરવામાં આવ્યું 15 દિવસનું લોકડાઉન
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacovid 19COVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

khushwant singhs story of maharaja in denims 25 1200x766 1
જાણવા જેવુંભારત

આ તારીખથી LPG ગેસ સિલિન્ડર માટે બદલાશે નિયમો,ફરજિયાત કરવુ પડશે આ કામ

By Palak Thakkar
1 Min Read
Fake News 1
જાણવા જેવું

PubG ગેમ રમવા પર ‘ગુજરાતમાં પ્રતિબંધ’. શું છે હકીકત…

By Gujju Media
4 Min Read
Bra Fence
જાણવા જેવું

અહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ!

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?