Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર મુક્યો ભાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર મુક્યો ભાર
જાણવા જેવુંભારત

પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર મુક્યો ભાર

Palak Thakkar
Last updated: August 15, 2020 12:52 pm
By Palak Thakkar 2 Min Read
Share
BeFunky collage 2020 08 15T124954.651
SHARE

કોરોના વાયરસના કહેર વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા ઘણા બધા મહત્વના વિષય વાત કરી જેમા પીએમ મોદીએ એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર પણ ભાર મુક્યો હતો.

modi PTI 1
વડાપ્રધાન કહ્યુ કે, સફળતા પૂર્વક પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલીફન્ટ બાદ હવે પ્રોજેક્ટ લાયનની શરૂઆત થશે. જેમાં એશિયાટિક સિંહોની રક્ષા, સુરક્ષા પર ભાર મુકાશે.

1597456683 modi red fort 1
તેની સાથે જ મોદીએ પોતાના સંબોધનમાં કોરોના કાળમાં કોરોના વોરિયર્સ બજાવેલી ફરજથી માંડીને કૃષિક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા સુધીની વાત કરી હતી. વડાપ્રધાને વિસ્તારવાદથી માંડીને વિશ્વકલ્યાણ ભાવના માટે ભારતની મહત્વની ભૂમિકા હોવાનું કહ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત જે નક્કી કરે છે તેને પૂર્ણ કરે છે.

- Advertisement -

NarendraModiIDay1

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારવાદને લઈને લાલ કિલ્લા પરથી ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યુ કે ભારતમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલતુ હતુ. તે સમયે પણ વિસ્તારવાદના પ્રયત્નો થયા હતા. અને વિસ્તારવાદને લઈને જ બબ્બે વિશ્વ યુદ્ધ થયા. અને તેમાં માનવ અને માનવતાની ખુવારી થઈ હતી. જોકે તે સમયે પણ ભારત સ્વતંત્રતાની લડત લડતુ હતુ.

- Advertisement -

 

AP Cecil mm 150730 1x1 992 1
લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમા આત્મનિર્ભર ભારત પર ભાર મુક્યો હતો. તેઓએ કહ્યુ કે કોરોના મહામારી વચ્ચે 130 કરોડ દેશવાસીઓને આત્મ નિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. અને આત્મ નિર્ભર શબ્દ દેશવાસીઓના મન-મસ્તિક્સમાં છવાયેલો છે.

- Advertisement -

919359 modi flag

ત્યારે પીએ મોદીએ કહ્યું કે આજે આત્મનિર્ભર માત્ર શબ્દ નથી પરંતુ 130 કરોડ દેશાવસીઓનો મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઈન્ટર કનેક્ટ છે. તેથી સમયની માંગ છે કે, વિશ્વની અર્થ વ્યવસ્થામાં ભારતનું યોગદાન થવુ જોઈએ અને તેમાટે ભારતે આત્મનિર્ભર બનવુ જ પડશે. તેમણે કહ્યુ કે કૃષિ ક્ષેત્રને બંધનોથી મુક્ત કર્યુ છે. અને કૃષિ ક્ષેત્રને આત્મ નિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

- Advertisement -
- Advertisement -

iday

પીએમ મોદી લાલકિલ્લા પર પહોંચતા પૂર્વે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણોમાં શિશ ઝુકાવ્યુ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ લાલકિલ્લા પર પહોંચ્યા. જ્યાં તેમણે સેનાની ત્રણેય પાંખ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું.

You Might Also Like

આરા-છપરા પુલ પર ટ્રક અને પોલીસ બસ વચ્ચે ટક્કર, 17 જવાન ઘાયલ, બેની હાલત ગંભીર

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી, ભટિંડા અને ગંગાનગરમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચ્યું, જાણો ચોમાસું ક્યારે આવશે

ઉદ્ધવ-રાજ ઠાકરેના સાથે આવવા પર સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘કોઈ અહંકાર નહીં’

દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, આગની જ્વાળાઓ ઉંચી વધી, બિલ્ડીંગ પરથી કૂદીને પિતા સહિત બે બાળકોના મોત

Greater Noida: ખેડૂતો માટે સારા સમાચાર, જમીન વિહોણાને જલ્દી મળશે પ્લોટ

- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicorona virusCOVID19independence dayindependence day celebration
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

bal krishna
કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા
આરતી શ્રી કૃષ્ણ ભજન
krishna bhajan
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ભજન શ્રી કૃષ્ણ ભજન
shree krishna
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
શ્રી કૃષ્ણ ભજન ભજન
mangala aarti
શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી
ભજન
shree ji bava
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..
ભજન
- Advertisement -

You Might Also Like

delhi police action on illegal foreigners ideported dwarka rohingya nigerian bangladeshi
ભારત

દિલ્હી પોલીસે દ્વારકામાં મોટી કાર્યવાહી કરી, 71 વિદેશી નાગરિકોને દેશનિકાલ કરાયા

By Gujju Media 3 Min Read
ayodhya ram temple 45 kg gold use worth 50 crore nripendra mishra
ભારત

રામમંદિરના નિર્માણમાં અત્યાર સુધી કેટલું સોનું વપરાયું? નૃપેન્દ્ર મિશ્રાએ આપ્યો જવાબ

By Gujju Media 2 Min Read
umeed portal launch waqf property management registration in 6 month know how it work1
ભારત

વકફ મિલકત માટે ‘UMEED’ પોર્ટલ શરૂ, 6 મહિનામાં નોંધણી કરાવો, જાણો કેવી રીતે કાર્ય કરશે

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

Theaters will be housefull this week
એન્ટરટેઈન્મેન્ટ

આ અઠવાડિયે હાઉસફુલ રહેશે થિયેટરો, આ અદ્ભુત સાઉથ ફિલ્મો થશે રિલીઝ, તમને કોમેડી અને એક્શનનો મળશે આનંદ

By Gujju Media 3 Min Read
Red alert declared across Uttar Pradesh instructions is

India Pakistan Tension: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર, સુરક્ષા દળોને સૂચનાઓ જારી, ડીજીપીએ શું કહ્યું

By Gujju Media
Hazelnuts macadamia nuts walnuts almonds A
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

By Gujju Media 2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

બોલિવૂડમાં ફરીથી રિલીઝ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આ સંદર્ભમાં, 90 અને 2000 ના દાયકાની શરૂઆતની…

By Gujju Media
ટેકનોલોજી

7,000mAh બેટરી સાથે iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, કંપનીએ પુષ્ટિ કરી

iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થશે. iQOO એ તેના આગામી ફોનને ઈ-કોમર્સ વેબસાઇટ…

By Gujju Media
ટેકનોલોજી

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

BSNL વપરાશકર્તાઓને ટૂંક સમયમાં તેમના મોબાઇલ ફોનમાં નેટવર્ક સમસ્યાઓમાંથી રાહત મળશે. સરકારી ટેલિકોમ કંપની તેના મોબાઇલ…

By Gujju Media
ભારત

તમામ અર્ધલશ્કરી દળોની રજા રદ, આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ; MHA એ સૂચનાઓ જારી કરી

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.…

By Gujju Media
સ્પોર્ટ્સ

MI સામેની મેચ માટે GTની પ્લેઇંગ 11 કંઈક આવી હશે, પરત ફરી શકે છે આ ઘાતક બોલર

IPL 2025 ની 56મી મેચ 06 મે ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?