Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હિંદુ પરંપરામાં જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક: શા માટે એક જ કુટુંબમાં લગ્ન નથી કરતા?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > હિંદુ પરંપરામાં જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક: શા માટે એક જ કુટુંબમાં લગ્ન નથી કરતા?
જાણવા જેવુંધર્મદર્શન

હિંદુ પરંપરામાં જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક: શા માટે એક જ કુટુંબમાં લગ્ન નથી કરતા?

Gujju Media
Last updated: November 25, 2018 10:28 am
By Gujju Media
8 Min Read
Share
Hindu
SHARE

આજે અમે આ લેખ એટલા માટે લઈને આવ્યા છીએ કે, ડિસ્કવરી ચેનલમાં એક દિવસ જેનેટિક બીમારીઓ સંબંધિત એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં યુએસના એકજાણીતા વૈજ્ઞાનિક હતા. તેમને જણાવ્યું હતું કે જેનેટિક બીમારીઓ ન થાય તેનો માત્ર એક જ ઈલાજ છે, અને તે છે

‘સેપરેસન ઓફ જીંસ’ (જીંસનું વિભાજન) :

dna human body

- Advertisement -

‘સેપરેસન ઓફ જીંસ’ વિશે લાગભગ બધાને ખબર હશે અને નથી તો સરળ ભાષામાં જોઈએ તો ‘સેપરેસન ઓફ જીંસ’ એટલે કે પોતાના નજીકના સગાં સાથે લગ્ન ન જોઈએ, કારણ કે નજીકના સગાંઓમા જીંસનું વિભાજન થઇ શકતું નથી અને જીંસ લીકેજ રોગો જેમકે હિમોફેલીયા, કલર બ્લાઈન્ડનેસ, અને એલ્બોનિજ્મ થવાની ૧૦૦ ટકા સંભાવના રહેલી છે. તો પણ ખુશીની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હિન્દુધર્મમાં હજારો વર્ષ પહેલા જીંસ અને ડીએનએ વિશે લખવામાં આવ્યું છે. અને એ પણ કે કેવી રીતે તેના વિષે વધુ માહિતી આપી હતી.

Hindu Marriage

- Advertisement -

હિન્દુત્વમાં ગોત્ર હોય છે અને એક ગોત્રના લોકો એક જ ગોત્રમાં લગ્ન નથી કરતા કેમ કે જીંસ વિભાજીત રહે. અને આ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આજે પુરા વિશ્વમાં માનવું પડેશે કે “હિન્દુધર્મ” જ માત્ર એક એવો ધર્મ છે જે વીજ્ઞાન પર આધારિત છે. અને આ આપડા માટે ગર્વની બાબત છે.

આ છે હિંદુ પરંપરા સાથે જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક :

- Advertisement -

૧. કાન વિન્ધાવવાની પરંપરા : –

Ear hole

- Advertisement -
- Advertisement -

ભારતમાં લગભગ તમામ ધર્મોમાં કાન વિન્ધાવવાની પરંપરા છે.

વૈજ્ઞાનિક તર્ક: દર્શનશાસ્ત્રીઓનું માનવું છે કે આનાથી વિચારવાની શક્તિ વધે છે. જયારે ડોકટરો માને છે કે આનાથી અવાજ સારો થાય છે તેમજ કાનમાંથી પસાર થતી નસનું રક્ત પરિભ્રમણ નિયંત્રણમા રહે છે.

૨. કપાળ પર કુમકુમ-તિલક : –

- Advertisement -

tilak

સ્ત્રીઓ અને પુરુષો કપાળ પર કુમકુમ અથવા ચાંદલો લગાવે છે.

વૈજ્ઞાનિક તર્ક: આપડે ત્યાં ધાર્મિક પ્રસંગો, તહેવારોમાં કે રોજબરોજ કપાળ પર ચાંદલો કરવામાં આવે છે. પણ શું તમને ખબર છે આંખોની વચ્ચે થઈને માથા સુધી એક નસ જાય છે અને જયારે કુમકુમ અથવા ચાંદલો લાગવવામાં આવે છે ત્યારે આ જગ્યા પર ઉર્જા બની રહે છે. માથા અને કપાળ પર જયારે આ ચાંદલો કે કુમકુમ લગાવવામાં આવે છે ત્યારે અંગુઠા અથવા આંગળીનું પ્રેસર પડે છે. અને આના લીધે ત્વચાને રક્ત સપ્લાય કરવવા વાળી માંસપેસી એક્ટીવ થઇ જાય છે.

3. જમીન પર બેસીને ભોજન કરવું :-

Bhojan

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જામીન પર ભોજન કરવું એ સારી વાત છે.

વૈજ્ઞાનિક તર્ક: પલાટી વાળીને બેસવું એ એક પ્રકારનું આસન છે. આ પોજીસનમા બેસતા સમયે મગજ શાંત રહે છે અને ભોજન કરતી વખતે મગજ શાંત હોય તો પાચન ક્રિયા સારી રહે છે. આ પોજીસનમા બેસતાની સાથે જ મગજમાંથી એક સિગ્નલ પેટ સુધી જાય છે કે તે ભોજન આરોગવા માટે તૈયાર છે.

૪. હાથ જોડીને નમસ્કાર કરવું :-

Namste

જયારે કોઈને મળીએ છે ત્યારે, હાથ જોડીને નમસ્કાર અથવા નમસ્તે કરીએ છીએ

વૈજ્ઞાનિક તર્ક: દરેક આંગળીઓની ઉપરનો ભાગ એક બીજાના સંપર્કમા આવે છે અને તેના પર દબાણ પડે છે. એક્યુપ્રેસરના કારણે તેની સીધી અસર આપણી આંખ, કાન અને મગજ પર થાય છે કેમકે સામે વાળી વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. બીજો તર્ક એ પણ છે કે હાથ મીલાવવાની જગ્યાએ તમે નમસ્કાર કરો છો તો સામે વાળાના શરીરના કીટાણુઓ આપણા સુધી પહોચતા નથી. અને જો સામે વાળી વ્યક્તિને સ્વાઇનફ્લુ છે તો તે વાઈરસ આપણા સુધી પહોચતો નથી.

૫. ભોજનની શરૂઆતમાં તીખુ અને છેલ્લે ગળ્યું ખાવું :-

Girl Eting Food

જ્યારે પણ કોઈ ધાર્મિક અથવા પારિવારિક કાર્યક્રમ હોય ત્યારે જમવાની શરૂઆત તીખાથી શરૂ થાય છે અને અંતે ગળ્યું ખાવાથી.

વૈજ્ઞાનિક તર્ક: તીખું ખાવાથી આપણા પેટની અંદર પાચન તંત્ર અને અમ્લ સક્રિય થઈ જાય છે. આનથી પાચનતંત્ર સારી રીતે સંચાલિત થાય છે. અને અંતે ગળ્યું ખાવાથી અમ્લ એટલે કે એસિડીટી ઘટાડે છે. અને પેટમાં બળતરા થતી નથી.

૬. પીપળાની પૂજા કરવી :-

Pipal Ki Pooja

ઘણા લોકો માને છે કે પીપળાની પૂજા કરવાથી ભૂત-પ્રેત દૂર ભાગે છે.

વૈજ્ઞાનિક તર્ક: પીપળાના જાડની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આ વૃક્ષ તરફ લોકોનો આદર વધે અને તેઓ તેને કાપે નહિ. પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે રાત્રિના સમયે પણ ઓક્સિજન બહાર કાઢે છે.

7. દક્ષિણ તરફ માથું ફેરવીને સુઈ જવું :-

Sliping

દક્ષિણ દિશા તરફ કોઈ પગ કરીને કોઈ સુવે છે ત્યારે લોકો કહે છે કે ખરાબ સ્વપ્નો આવશે, ભૂત-પ્રેતનો પડછયો આવશે, પૂર્વજોનું સ્થાન છે વગેરે-વગેરે. એટલે, ઉત્તર દિશા બાજુ પગ કરીને સુવું જોઈએ.

વૈજ્ઞાનિક તર્ક: જ્યારે આપણે , ઉત્તર દિશા બાજુ માથું કરીને ઊંઘી જઈએ છીએ ત્યારે શરીર પૃથ્વીની ચુંબકીય તરંગોમાં સીધી આવી જાય છે. શરીરની અંદર રહેલા આયરન મગજની બાજુ સંચારિત થવા લાગે છે. આનાથી અલજાયમાર, પરકીસન, અથવા મગજ સંબધિત બીમારી થવાની સંભાવના વધી જાય છે.

૮. સૂર્ય નમસ્કાર :-

Sun

હિન્દુધર્મમાં સવારે ઉઠીને સુર્યને જળ ચડાવીને નમસ્કાર કરવાની પરમંપરા છે.

વૈજ્ઞાનિક તર્ક: હિન્દુધર્મમાં સવારે સૂર્યદેવને જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે. પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાણીની વચ્ચેથી આવવાળી સૂર્યની કિરણો જયારે આંખો સૂધી પહોચે છે ત્યારે આપણી આંખોનું તેજ વધે છે.

9. માથા પર ચોટલી રાખવી :-

Choti

હિન્દુધર્મ માં ઋષિમુનિઓ માથા પર ચોટલી રાખતા હતા અને આજે પણ રાખે છે.

વૈજ્ઞાનિક તર્ક: જે જગ્યા પર ચોટલી રાખવામાં આવે છે, એ જગ્યા પર મગજની દરેક નસ મળે છે. આનાથી મગજ સ્થિર રહે છે અને મનુષ્યને ગુસ્સો આવતો નથી તેમજ વિચારવાની ક્ષમતા વધે છે.

૧0. વ્રત રાખવું :-

Vrat

કોઈ પણ પૂજાપાઠ, તહેવાર હોય ત્યારે વ્રત રાખવામાં આવે છે.

વૈજ્ઞાનિક તર્ક: આયુર્વેદ પ્રમાણે વ્રત કરવાથી પાચન ક્રિયા સારી રહે છે અને ફળો ખાવાથી શરીરમાં ડીટૉક્સીફિકેશન થાય છે. અને તેમાંથી ખરાબ ત્તવો બહાર નીકળી જાય છે. શંશોધન કરતા ના પ્રમાણે વ્રત કરવાથી કેન્સર નું જોખમ ઓછું રહે છે. હૃદય સંબંધી રોગો, મધુમેહ જેવા રોગ પણ જલ્દી થતા નથી.

૧૧. વડીલોને પગે લાગવું :-

Pair Chhuna

હિન્દૂ માન્યતા પ્રમાણે જયારે પણ વડીલો મળે ત્યારે પગે લાગવું એ આપણે બાળકોને શીખવાડીએ છીએ, કેમકે તે વડીલોનું સમ્માન કરતા શીખે.

વૈજ્ઞાનિક તર્ક: જયારે કોઈને પગે લગાવામાં આવે છે ત્યારે મગજ માંથી એક ઉર્જા નીકળતી હોય છે. અને આ ઉર્જા હાથ અને સામે વાળના પગથી લઈને એકચક્ર પૂરું કરે છે. આને કોસમીક એનર્જી નો પ્રવાહ કહે છે. આમાં બે પ્રકારની ઉર્જાનો પ્રવાહ હોય છે. જેમકે વડીલોના પગથી નાનાઓ ના હાથ સુધી અથવા નાનાઓ ના હાથથી વડીલોના પગ સુધી.

૧૨. કેમ લગાવવામાં આવે છે સિંદૂર? :-

sindur image

લગ્ન કરેલી મહિલાઓ લગાવે છે સિંદૂર.

વૈજ્ઞાનિક તર્ક: સિંદુરમાં હળદર, ચૂનો અને મરકરી હોય છે. આ મિશ્રણ શરીરના રક્તચાપને નિયંત્રણમાં રાખે છે તેમજ આનાથી સ્ટ્રેસ ઓછું થાય છે.

૧3. તુલસીના છોડની પૂજા :-

Tulsi pooja

તુલસીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે આવે છે તેમજ શુખ શાંતિ રહે છે.

વૈજ્ઞાનિક તર્ક: તુલસી ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરે છે. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેના પાનનો ઉપયોગ કરીને બીમારીઓને દૂર કરી શકાય છે.

ગુજરાત માટે વધુ એક રાહતના સમાચાર, અમદાવાદમાં વધુ બે દર્દીઓએ કોરોનાને આપી માત
જાણો શા માટે ગોરમાનું વ્રત કરવાની પ્રથા છે
ચાણક્ય નીતિ: સફળ જીવન માટે કયા કાર્યમાં કેટલા લોકોની જરૂર છે?
જાણો શું કરન્સી નોટોના માધ્યમથી ફેલાય છે કોરોના વાયરસ
પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’
- Advertisement -
TAGGED:hindu not married in the same familyHindu traditionScientific reasoning associated with Hindu traditionWhy not get married in the same family?હિંદુ પરંપરામાં જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

TITLE 1
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલવિશ્વ

શું તમે વિશ્વની મુસાફરી કરવાની ઈચ્છા રાખો છો? તો શિષ્ટાચારના આ કેટલાક નિયમોને જરૂરથી યાદ રાખો.

By Gujju Media
5 Min Read
DERAWAR FORT 2
જાણવા જેવુંટ્રાવેલ

ભારતની શાન ગણાતા આ કિલ્લા હવે છે પાકિસ્તાનમાં.. જાણો આ કિલ્લાની રસપ્રદ માહિતી..

By Gujju Media
2 Min Read
Copy of Satya web temp 82.jpg.webp
ધર્મદર્શન

તમારામાં કયા પ્રાણીના ગુણ છુપાયેલા છે? તમારી રાશિ પરથી જાણો તમારું ‘સ્પિરિટ એનિમલ’

By Gujju Media
7 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?