Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું AC ચાલુ કરવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે કે નહિં જાણો તેની પાછળનું સત્ય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > શું AC ચાલુ કરવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે કે નહિં જાણો તેની પાછળનું સત્ય
ગેજેટહેલ્થ

શું AC ચાલુ કરવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે કે નહિં જાણો તેની પાછળનું સત્ય

Palak Thakkar
Last updated: April 19, 2020 7:45 pm
By Palak Thakkar 2 Min Read
Share
80056235 s 1
SHARE

કોરોના વાયરસ સાથે જોડોયલી અફવાઓને લઈ વારંવાર લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને ફોરવર્ડેડ મેસેજ પર તેના સાથે જોડાયેલી અનેક ખોટી વાતો આવતી રહે છે. હવે ઇન્ટરનેટ પર વધુ એક અફવા ઝડથી ફેલાઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે AC થી કોરોના વાયરસ ફેલાય છે. વોટ્સએપ ઉપર પણ આવા પ્રકારના મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યા છે તો જો તમે પણ આ વાતને લઈ અસમંજસમાં છો કે શું સાચે જ ACથી કોરોના વાયરસ ફેલાય છે કે નહીં તો આવો જાણીએ તેની પાછળનું સત્ય.

AC 1 770x433 1

PIB દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકથી આ દાવાથી અંગે કેટલીક જાણકારી સામે આવી છે. PIBના ઓફિશિયલ ફેક્ટ ચેક એકાઉન્ટમાં લખ્યું છે,‘ગરમીમાં ઠંડક માટે ACનો ઉપયોગ નહીં કરવો જોઈએ. તેનાથી કોરોના વાયરસ ફેલાય છે.

- Advertisement -

ACs

તેની સાથે જ PIBએ એક વીડિયો પણ શૅર કર્યો છે. જે સેગમેન્ટમાં આ દાવાને લઈ હકકીત જણાવવામાં આવી છે. વીડિયોમાં ડૉક્ટરને પૂછતાં તેઓએ જણાવ્યું કે, ઘરમાં Window AC ચલાવવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ હૉસ્પિટલ જેવા સ્થળોએ જ્યાં સેન્ટ્રલાઇઝ્ડ AC ચલાવવામાં મુશ્કેલી થઈ શકે છે, જ્યાં કોરોના વાયરસનો એક પણ વ્યક્તિ હાજર હોય.

- Advertisement -

શું ગરમીથી ખતમ થઈ જાય છે કોરોનાનો ખતરો?

25664572 0 image a 8 1583602418612
આ ઉપરાંત વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ ગરમી પડવાથી કોરોના વાયરસની અસર ખતમ થઈ જશે. તો તે અંગે ડૉક્ટરોએ જણાવ્યું કે જ્યાં સુધી વાત કરવામાં આવી છે કે ગરમીથી કોરોના વાયરસ ખતમ થાય છે તો તેને લઈને હાલ કોઈ સ્ટડી સામે નથી આવી

You Might Also Like

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

- Advertisement -
TAGGED:#CoronaAlert21dayslockdowncoronacorona cases in indiacorona effectcoronaviruscovid 19
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media 2 Min Read
What should be eaten to strengthen the nervous system
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read
What should be eaten to strengthen veins what are the nutrients needed to keep veins healthy
હેલ્થ

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?