Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના કહેરથી બચવા આ નુસ્ખા અજમાવો, જાણો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું રહસ્ય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના વાયરસના કહેરથી બચવા આ નુસ્ખા અજમાવો, જાણો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું રહસ્ય
હેલ્થ

કોરોના વાયરસના કહેરથી બચવા આ નુસ્ખા અજમાવો, જાણો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું રહસ્ય

Palak Thakkar
Last updated: March 22, 2020 10:55 am
By Palak Thakkar 4 Min Read
Share
COVID 19
SHARE

સમગ્ર દુનિયામાં હાલ કોરોના વાયરસના કારણે ભયના માહોલમાં જીવી રહ્યું છે. અસંખ્ય લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. આ ખતરનાક વાયરસને આપણે જોઈ શકતા નથી. જેની સામે લડવા માટે આપણી પાસે કોઈ હથિયાર પણ નથી. ત્યારે આવા સમયે ખૂબ જ સાવધાનીપૂર્વક આપણે કામ લેવાની જરૂર છે. બીજી બાજૂ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પણ ડરનો માહોલ ઉભા કરવા માટે સક્રિય છે. લોકોમાં અનેક પ્રકારના ડર ઉભા છે, નોકરી જવાનો ડર, વાયરસના સંક્રમણમાં આવવાનો ડર, ડર છે કે, ક્યાંક લોકડાઉન ન થાય.

Contents
કારણ વગરનો ડર આપણને મુશ્કેલી મુકે છેપ્રતિરોધક ક્ષમતાને મજબૂત રાખોકોશિકાઓ નબળી થશે તો, તકલીફપ્રતિરોધક કોશિકાઓ બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ આપે છેનાહકનો ડર પ્રતિરોધની ક્ષમતા ઘટાડેડર્યા વગર મજબૂત રહો, નિડરતા સૌથી મોટુ હથિયાર

corona1212 0 770x433 1

કારણ વગરનો ડર આપણને મુશ્કેલી મુકે છે

000 1OW2L6
ડર એ વાતનો છે કે, ક્યાંક આ વાયરસનો શિકાર ન બનીએ. બધુ મળીને એ વાત સામે આવે છે કે, ડર આપણને નબળા પાડે છે. આ ફક્ત મનોવૈજ્ઞાનિક તથ્ય નથી. ડરના કારણે આપણા ફિજીયોલોજી પર ખતરનાક અસર પડે છે. આ ડર આપણી ઈમોશનલ હેસ્થ પર બર્બાદ કરી નાખે છે. જેના કારણે આપણી પ્રતિરોધ કરવાની ક્ષમતા પર ખૂબ જ અસર પડે છે.

- Advertisement -

પ્રતિરોધક ક્ષમતાને મજબૂત રાખો

new project 202003388985 1
હકીકતમાં જોઈએ તો, પ્રતિરોધક સિસ્ટમ અનેક લાખો કોશિકાઓ સાથે મળીને બને છે. જેમાંથી અમુક કોશિકાઓનું કામ હોય છે, બિમારીથી લડવુ અને સ્વસ્થ રાખવું. આખા શરીરમાં આ કોશિકાઓ ભ્રમણ કરતી હોય છે. જેને ફાઈટર સેલ્સ પણ કહેવાય છે.

કોશિકાઓ નબળી થશે તો, તકલીફ

17
એક રીતે જોવા જઈએ તો, આ કોશિકાઓ શરીરમાં સિપાહીઓની માફક હુમલો કરે છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો વાયરસ કે બેક્ટેરિયાનો પ્રવેશ થતાં જ તેના પર તૂટી પડે છે. તમે જાણતા જ હશો કે, દરરોજ હજારો વાયરસ આપણા સંક્રમણમાં આવતા હોય છે, પણ તે આપણુ કશું જ બગાડી શકતા નથી, કેમ કે, આ કોશિકાઓ તેને ખતમ કરી નાખે છે.

- Advertisement -

પ્રતિરોધક કોશિકાઓ બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ આપે છે

alt 59c13729150dc 4230
આપણે આવી કોશિકાઓનો આભાર માનવો જોઈએ, પણ વિચારો કે, જો આ લડાયક કોશિકાઓ જ નબળી પડી જાય તો. અથવા તો ઓછી થઈ જાય તો. ત્યારે આવા સમયે નબળામાં નબળો વાયરસ પણ આપણા પર અટેક કરી શકે છે. આપણે બધાએ એડ્સનું નામ સાંભળ્યું હશે. દુનિયાભરમાં તેના કારણે ડરનો માહોલ છે. આ બિમારી ફક્તને ફક્ત પ્રતિરોધ ક્ષમતા (immune system) નબળી હોવાના કારણે જ થાય છે.

નાહકનો ડર પ્રતિરોધની ક્ષમતા ઘટાડે

coronavirus3
વળી પાછા આપણે ડર તરફ આવી તો, ડર આપણા સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને અસંતુલિત કરી ઈમ્યૂન સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. પ્રતિરોધ ક્ષમતા જેવી ડિસ્ટર્બ થાય છે, તેની સૌથી પહેલા અસર આ લડાયક કોશિકાઓ પર થાય છે. આ કોશિકાઓ ઓછી થવા લાગે છે. જેમ જેમ આ કોશિકાઓ ઓછી થવા લાગે છે, પ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે.ત્યારે આવા સમયે આપણા શરીરમાં ડર એટલો વધી જાય છે કે, આપણે નક્કી નથી કરી શકતા કે, ડર કઈ વાતનો છે અને કઈ વાતનો ડર નથી. ત્યારે આવા સમયે આપણી લડાયક કોશિકાઓ વધુ નબળી થઈ જાય છે.

- Advertisement -

ડર્યા વગર મજબૂત રહો, નિડરતા સૌથી મોટુ હથિયાર

Coronavirus cure blood antibodies COVID19 patients latest coronavirus news 1256583
કુલ મળીને જ્યારે તણાવ, ચિંતા અને ડર પોતાની સીમા પાર કરી લે છે, ત્યારે આઈસોલેશન અને એકલાપણાથી છૂટકારો મેળવવા માટે કોઈ પ્રયોગ આપણને સૂઝતો નથી, ત્યારે આ લડાયક કોશિકાઓ આપણા શરીરમાં આવતા બેક્ટેરિયા તથા વાયરસને પણ આવતા રોકી શકતી નથી. આવા સમયે સરકારે પણ મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગને પોતાની સાથે આ પ્રક્રિયામાં જોડવા જોઈએ. ઉપરાંત આપણી અંદર રહેલી આ લડાયક કોશિકાઓને પણ મજબૂત કરવી જોઈએ. કારણવગરનો ડર આપણને ખતરનાક પરિસ્થિતીમાં મુકે છે.

You Might Also Like

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

- Advertisement -
TAGGED:coronacorona viruscorona virus freehealth
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media 2 Min Read
What should be eaten to strengthen the nervous system
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read
What should be eaten to strengthen veins what are the nutrients needed to keep veins healthy
હેલ્થ

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?