Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો ધુળેટીના રંગોથી થતાં નુકસાનથી બચવાના ઉપાયો..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > જાણો ધુળેટીના રંગોથી થતાં નુકસાનથી બચવાના ઉપાયો..
હેલ્થ

જાણો ધુળેટીના રંગોથી થતાં નુકસાનથી બચવાના ઉપાયો..

Gujju Media
Last updated: March 8, 2020 10:52 am
By Gujju Media 4 Min Read
Share
4bf2ed139ad672b620ce1fef7b56d3eb
SHARE

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતનો લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

Contents
હોળીનો રંગ આંખોમાં જાય તો શું કરવું જોઈએ?? આંખોને પાણીથી ધોઇ લોકાનમાં રંગ જાય તો શું કરશોટી બેગમીઠું અને પાણીકેસ્ટર ઓઇલ

GettyImages 161055164 5a6df7221f4e130037ffc054
હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

holi colours faces 1500 thinkstockphotos 510409330

- Advertisement -

હોળીનો તહેવાર જો ખુશી અને ઉત્સાહ લઇને આવે તો આનંદ બમણો થઇ જાય છે પરંતુ કેટલીકવાર હોળીના ખતરનાક પરિણામ પણ સામે આવતા હોય છે. હોળીના રંગમાં રહેલા રસાયણ ખંજવાળ અને બળતરાનું કારણ પણ બની શકે છે. તેવામાં જે આવા રંગ આંખ કે કાનમાં પડી જાય તો મુશ્કેલી ઉભી થઇ શકે છે. જો આવું કંઇ થાય તો રંગોના કારણે થતાં નુકસાનથી આંખોને કેવી રીતે બચાવશો તેના કેટલાક ઉપાય નીચે મુજબ છે.

હોળીનો રંગ આંખોમાં જાય તો શું કરવું જોઈએ??
આંખોને પાણીથી ધોઇ લો

eyes picture
જો આંખોમાં ગુલાલ કે રંગ જાય તો સૌથી પહેલાં તેને સાદા પાણીથી સાફ કરી લો. અને આંખો ચોળશો નહી. તે બાદ પણ જો બળતરા થતા હોય તો ડોક્ટરની સલાહ લો.

- Advertisement -

કાનમાં રંગ જાય તો શું કરશો

slide5 bg
પાણીવાળા રંગ મોટાભાગે કાનમાં જાય છે. કાનમાં રંગ જવાથી ઇન્ફેક્શનની સમસ્યા ઉભી થઇ શકે છે. તેવામાં જો કાનમાં આવું પાણી જાય તો માથુ એકબાજુ નમાવીને પહેલાં પાણી કાઢી લો. જો કાનમાં થોડો રંગ ગયો હોય તો કાનમાં હુંફાળુ સરસિયાનું તેલ નાંખી દો.

ટી બેગ

teabag
ચાની પત્તીમાં ઘણા એવા તત્વ હોય છે જે આંખોને ઠંડા રાખે છે અને બેક્ટેરિયાને નષ્ટ કરે છે. કેમોલાઇન, પિપરમિન્ટ અને સ્પેરમિન્ટ સહિત આંખોની બળતરાને ઓછી કરે છે. જેના માટે તમે ટી બેગને થોડીક વાર ગરમ પાણીમાં રાખો કે ઉપયોગ કરેલી ટી બેગ લઇ લો. હળવી ગરમ ટી બેગને તમે આંખો પર રાખો અને આંખોને બંધ કરી લો. જેનાથી આંખોના બળતરા ઓછા થઇ જાય છે અને આંખોમાંથી પાણી નહી નીકળે સાથે જ આંખની આસપાસની કાળાશ દૂર થાય છે.

- Advertisement -

મીઠું અને પાણી

2 3
આંખોમાં પાણી આવે, બળતરા થાય, દુખાવો કે સોજા આવે તો મીઠા વાળું પાણી બેસ્ટ છે. મીઠામાં અનેક પ્રાકૃતિક તત્વ હોય છે. જે દુખાવા અને સોજાને ખતમ કરે છે. મીઠામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેના માટે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરી લો અને તેને કોઇ સ્વચ્છ કાપડમાં પલાળીને આંખોનો શેક કરો. સોજામાં મીઠાના પાણીથી શેક કરવાથી આરામ મળે છે.

કેસ્ટર ઓઇલ

hydrogenated castor oil hco 3
આંખોથી જોડાયેલી સમસ્યાઓને તમે કેસ્ટર ઓઇલના ઉપયોગથી દૂર કરી શકો છો. રૂના એક ટૂકડાને કેસ્ટર ઓઇલમાં ડૂબાડીને હળવા હાથે તેને નીચવી લો. તે બાદ તેને આંખો પર રાખીને સૂઇ જાઓ. તમે ઇચ્છો તો આંગળીઓમાં કેસ્ટર ઓઇલ લગાવીને હળવા હાથે મસાજ પણ કરી શકો છો.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

- Advertisement -
TAGGED:festivalsholi-dhuletiindia
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media 2 Min Read
What should be eaten to strengthen the nervous system
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read
What should be eaten to strengthen veins what are the nutrients needed to keep veins healthy
હેલ્થ

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?