Palak Thakkar
શ્વાસ લેવામાં પડતા અમિત શાહને દિલ્હી સ્થિત એમ્સમાં કરવામાં આવ્યા દાખલ
અમીત શાહનો કોરોના રિપોર્ટ થોડા દિવસ પહેલા જ નેગિટિવ આવ્યો હતો, ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી…
બોલિવૂડના આ જાણીતા ડિરેક્ટરનું બિમારી બાદ નિધન,આ એકટરે ટ્વિટ કરી આપી જાણકારી
બોલિવુડમાં એક પછી એક ઝટકા આવી રહ્યા છે,બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર નિશીકાંત કામતનું હૈદરાબાદના હોસ્પિટલમાં લિવરની બિમારી બાદ નિધન થયુ છે.…
કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી વધારાયું લૉકડાઉન
કોરોના વાયરસની મહામારી દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બિહારમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના…
JEE અને NEETની પરીક્ષા આ વર્ષે નહી થાય રદ્દ,સુપ્રિમ કોર્ટે પરિક્ષાને મોકૂફ રાખવાની અરજીને ફગાવી
કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલા સમય શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે હવે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે,એ છે…
રાજ્યમાં ભારે વરસાદથી 195 માર્ગો બંધ, રસ્તાઓ બંધ થતા એસટીની ટ્રીપો કરાઇ રદ
ગુજરાતમાં વરસાદની મહેર જામી છે,ત્યારે ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદી-નાળા તેમજ ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. રાજ્યભરમાં…
દેશમાં પ્રથમવાર અવાજથી થશે કોરોનાના દર્દીની ઓળખ, આ શહેરમાં શરૂ કરાયા ટેસ્ટ
કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે તેની વેકસિગ માટેના પ્રયાસો દુનિયામાં થઇ રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે…
પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
2020માં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું 73 વર્ષની…
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ થયુ સક્રિય
દેશમાં અને રાજ્યમાં અત્યારે કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ સક્રિય…
કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.…
આ ખાસ દિવસ પર ગુજરાતના પ્રવાસે આવી શકે છે પીએમ મોદી
કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સૂત્રો દ્વારા પ્રાપ્ત…
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે છે બીજી પુણ્યતિથિ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે, ત્યારે આ દિવસે તેમને યાદ કરતાં પીએમ મોદીએ શ્રદ્ધાજલિ અર્પિત કરી છે.…
ચોમાસાની સિઝનમાં બનાવો ટેસ્ટી અનિયન રીંગ્સ,જાણો અનિયન રીંગ્સ બનાવવાની રેસિપી
ચોમાસાની સિઝનમાં કઇ તીખુ અને તળેલુ ખાવની ઇચ્છા થતી હોય છે ત્યારે એમા જો ફૂલેલી અને કરકરી આ અનિયન રીંગ્સ્…