Palak Thakkar
5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન રાખવુ પડશે આ બાબતોનું ખાસ ધ્યાન
મળતી માહિતી મુજબ આજથી રોજ શ્રદ્ધાળુઓ જમ્મુ કશ્મીરમાં રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓમાં માં વૈષ્ણો દેવીના દર્શન કરી શકશે. કોરોના કારણે…
મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
આજનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે ઝટકા સમાન રહ્યો. જ્યાં ધોનીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તેની પાછળ પાછળ સુરેશ રૈનાએ…
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર, ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય…
આ રાજ્યની સરકારે પ્રાઈવેટ સ્કૂલોને આ વર્ષે 25 ટકા ફી માફ કરવાનો કર્યો નિર્દેશ
દેશમાં જ્યારથી કોરોના વાયરસ ફેલાયો છે ત્યારથી દેશમાં શિક્ષણ કાર્ય બંધ છે, ત્યારે અત્યારે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ…
ફિલ્મ શોલેએ પૂર્ણ કર્યા 45 વર્ષ,જાણો આ ફિલ્મ વિશે કેટલીક રોમાચિંત વાતો
શોલે આ ફિલ્મ વિશે ભાગ્યે જ કોઇ એવુ હશે જે નહિ જાણતુ હોય,ત્યારે આજે ફિલ્મ શોલેએ 45 વર્ષ પૂર્ણ કર્યા…
ભારતના આ ગામમાં 16 ઓગસ્ટે મનાવાય છે સ્વતંત્રતા દિવસ જાણો શું છે કારણ
આપણા દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. અને આજે આપણે સૌવ 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા…
પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર મુક્યો ભાર
કોરોના વાયરસના કહેર વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા ઘણા બધા…
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા કરાઇ સ્થગિત,આગામી સમયમાં જાહેર કરાશે પરીક્ષાની તારીખ
કોરોના વાયરસના કારણે ઘણા સમયથી શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે…
74માં સ્વતંત્રા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને કર્યા સંબોધિત,કરી કેટલીક મોટી જાહેરાત
દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ભારત સહીત સમગ્ર દુનિયા આ સમયે કોરોના વાયરસના કહેર અને…
શ્રાવણ મહિનામાં ઘરે બનાવો ટેસ્ટી ફરાળી દહીંવડા,જાણો ફરાળી દહીંવડા બનાવવાની એકદમ ઇઝી રેસિપી
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તેની સાથે તહેવારોની મોસમ પણ ચાલી રહી છે ત્યારે આપણને નવી નવી ફરાળી…
ગૃહમંત્રી શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ,ટ્વીટ કરીને આપી જાણકારી
દેશમાં કોરોના કહેર યથાવત છે નેતાથી લઇ અભિનેતાઓ કોરનાની ચપેટમાં આવી ગયા છે,ત્યારે અમિત શાહ કોરોના સામેના યુદ્ધમાં જીતીને હેમખેમ…
લાંબા સમય બાદ ટીવીના પડદા પર પરત ફરશે સુનીલ ગ્રોવર,આ શો સામે કરી રહ્યો છે કમબેક
કોમેડિયન સુનીલ ગ્રોવર તેના ગુથ્થીના કેરેક્ટરના કારણે ઘર ઘરમાં પ્રચલિય થયો છે અને તેના જોક્સ કોને પસંદ ન હોય. તે…