Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન રાખવુ પડશે આ બાબતોનું ખાસ ધ્યાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > 5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન રાખવુ પડશે આ બાબતોનું ખાસ ધ્યાન
કોરોનાધર્મદર્શન

5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન રાખવુ પડશે આ બાબતોનું ખાસ ધ્યાન

Palak Thakkar
Last updated: August 16, 2020 12:40 pm
By Palak Thakkar 2 Min Read
Share
BeFunky collage 2020 08 16T123546.193
SHARE

મળતી માહિતી મુજબ આજથી રોજ શ્રદ્ધાળુઓ જમ્મુ કશ્મીરમાં રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓમાં માં વૈષ્ણો દેવીના દર્શન કરી શકશે. કોરોના કારણે કડક નિયમોની સાથે યાત્રા શરૂ થઈ રહી છે. ચરણમાં પ્રતિદિન માત્ર 2000 શ્રદ્ધાળુ દર્શન કરી શકશે. આ યાત્રા 18 માર્ચના રોજ મોકુફ રાખવામાં આવી હતી

quint hindi 2020 08 23df20c5 a604 41c4 a99b 223abf9d5428 iStock 1035692030

શ્રી માતા વૈષ્ણો દેવી સાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે માં વૈષ્ણો દેવીની યાત્રા કાલથી શરૂ થશે. તેણે જણાવ્યું કે, પહેલા સપ્તાહમાં દરરોજ આશરે 2000 તીર્થયાત્રાની સીમાં સુધી નક્કી કરવામાં આવે છે.

- Advertisement -

Screenshot 34 2 1280x720 1

જેમાંથી 1900 ભક્ત જમ્મુ કાશ્મીર અને બાકી 100 યાત્રી બહારના હશે. કુમારે જણાવ્યું કે તે બાદ સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે અને તે અનુસાર નિર્ણય કરવામાં આવશે. યાત્રા રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર ભીડ એકત્રિત થવાથી રોકવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ જ લોકો યાત્રા અનુમતિ દેવામાં આવશે.

- Advertisement -

ntnew 08 40 159676823vaishno devi b

યાત્રિકોએ પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવી અનિવાર્ય રહેશે. ચહેરા ઉપર માસ્ક અને કવર અનિવાર્ય થશે. યાત્રાના એન્ટ્રી પોઈન્ટ ઉપર માતાના ભક્તોની થર્મલ તપાસ કરવામાં આવશે.

- Advertisement -

mata vaishno devi yatra 1597548062

તેણે જણાવ્યું કે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બિમારીઓથી ગ્રસીત લોકો અને 60 સાલથી વધારે ઉંમરના લોકો માટે યાત્રા નહીં કરવાની અપીલ કરી છે.જમ્મુ કાશ્મીરમાં બહારના યાત્રિકો અને કેન્દ્રશાસિત પ્રદેશના રેડ ઝોનવાળા જિલ્લામાં આવનારા યાત્રિકોને કોરોનાથી સંક્રમિત નહી હોવાનો સંબંધીત રિપોર્ટને હેલીપૈડ અને દર્શનની યાત્રા ઉપરના પ્વોઈંટ ઉપર તપાસ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectvaishno devi mandir
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media 3 Min Read
shiv tandav
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

By Gujju Media 3 Min Read
satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?