ધર્મદર્શન

By Gujju Media

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…

- Advertisement -
- Advertisement -

Popular ધર્મદર્શન News

- Advertisement -

ધર્મદર્શન News

માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કૂષ્માંડા…. દેવી કૂષ્માંડા કરે છે તમામ વ્યાધિનો નાશ

માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કુષ્માંડા.....નવરાત્રીના ચોથા દિવસે માં દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત…

By Gujju Media 1 Min Read

માં નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ એટલે ચંદ્રઘંટા…નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતિક છે માં ચંદ્રઘંટા

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ…

By Gujju Media 2 Min Read

શા માટે કરવામાં આવે છે બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા

"નવરાત્રિમાં બીજા દિવસે માં બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં દુર્ગા પૂજાના અવસરે માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના…

By Gujju Media 1 Min Read

દુર્ગાનું પ્રથમ રૂપ એટલે શૈલપુત્રી, નવરાત્રીના પ્રથમ દિવસે કરીએ મા શૈલ પુત્રીની આરાધના

હિન્દુ શાસ્ત્રમાં મહા નવરાત્રીના ભવ્ય તેમજ રંગબેરંગી તહેવારના મૂળ અને મહત્વ વિશે અનેક દંતકથાઅો પ્રચલિત છે પણ સૌથી વધુ પ્રચલિત…

By Gujju Media 2 Min Read

પૂજામાં નારિયેળ ખરાબ નીકળવું એ અશુભ નહિ શુભ સંકેત છે…

હિન્દુ ધર્મમાં ભગવાનને નારિયેળ વધેરવુ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે નારિયેળ ચઢાવવાથી દરેક મનોકામના પુરી થઇ જાય…

By Gujju Media 2 Min Read

5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન રાખવુ પડશે આ બાબતોનું ખાસ ધ્યાન

મળતી માહિતી મુજબ આજથી રોજ શ્રદ્ધાળુઓ જમ્મુ કશ્મીરમાં રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓમાં માં વૈષ્ણો દેવીના દર્શન કરી શકશે. કોરોના કારણે…

By Palak Thakkar 2 Min Read

જય શ્રી રામના નારા સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી પોતાના ઉદબોધનની શરૂઆત, સમગ્ર ભારત આજે ભાવુક બન્યું છે : PM મોદી

જે દિવસની વર્ષોથી રાહ જોવાતી હતી, તે દિવસ આજે આવી ગયો છે. રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. ત્યારે…

By Palak Thakkar 3 Min Read

PM મોદીએ મૂકી રામ મંદિર માટેની શિલા, સંપન્ન થયો રામ જન્મભૂમિનો શિલાન્યાસ

આજનો દિવસ એક ઇતિહાસિક દિવસ છે,રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચી ગયા…

By Palak Thakkar 1 Min Read

29 વર્ષ બાદ અયોધ્યા પહોંચ્યા PM મોદી,ગોલ્ડન રંગના વસ્ત્રોમાં જોવા મળ્યા PM મોદી

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની શુભ ઘડી આવી ગઈ છે. રામ મંદિરનો શિલાન્યાસ સમારોહ થવા જઇ રહ્યો છે,ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન…

By Palak Thakkar 2 Min Read
- Advertisement -