ગુજરાત
અમદાવાદ - ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન ઓફ યુએસએ (FIA NY–NJ–CT–NE), જે યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વીય કિનારાના આઠ રાજ્યોમાં ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી અને અગ્રણી બિન-લાભકારી સંસ્થા છે, તેણે અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને…
Popular ગુજરાત News
ગુજરાત News
ગુજરાતમાં આર્થિક સ્થિતિની સમીક્ષા કરવા બનાવવામાં આવી કમિટિ,ગુજરાત સરકારે ઘડ્યો ખાસ પ્લાન
ગુજરાતના CMO અગ્ર સચિવ અશ્વિનિ કુમારે આજે ડિજિટલ પ્રેસના માધ્યમથી જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારના આર્થિક પેકેજની જાહેરાત બાદ ગુજરાત…
લૉકડાઉન 3 બાદ રાજ્યમાં આ જિલ્લોઓમાં ST બસના પૈડાનો ધમધમાટ થશે શરૂ
ગઇકાલે મોદીએ તેમના સંબોધનમાં લોકડાઉન 4 વિશે જણાવતા કહ્યું કે નવા રંગ રૂપ સાથે લોકડાઉન 4 લવવામાં આવશે,ત્યારે તેની વચ્ચે…
કોરોના કહેર વચ્ચે હવે રાજ્યમાં આટલી જગ્યાએ પડી શકે છે કમોસમી વરસાદ
કોરોનાના કહેર વચ્ચે હવે વધુ એક મુશ્કેલીનો સામનો કરવા પડશે એ છે ગુજરાતમાં મોસમ પોતાનો મિજાજ બદલી શકે છે. રાજ્યમાં…
અમદાવાદમાં લોકડાઉને લેવાયો મોટો નિર્ણય,આ તારીખથી અમુક ચીજવસ્તુઓનું શરતો સાથે કરી શકાશે વેચાણ
આગામી 15 મે સુધી અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ પર અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મુક્યો હતો. જો કે, 15…
ગુજરાતમાં સતત વધતાં કોરોના સંકટ વચ્ચે આવ્યાં રાહતના સમાચાર
ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક ૮૫૪૨ જ્યારે તેનાથી થયેલા મૃત્યુનો આંક ૫૧૩ થઇ ગયો છે. હાલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ…
લોકડાઉનને લઇને મહત્વના સમાચાર,ચોક્કસ નિયંત્રણો સાથે આ તારીખથી ખૂલી શકે છે લોકાડાઉન
અત્યારે દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે,ત્યારે હવે તેને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે,મળતી માહિતી પ્રમાણે આગામી…
અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઇ લેવાયો મોટો નિર્ણય
કોરોનાની વૈશ્વિક મહામારી આપણી પરંપરાઓ અને વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન કરીને ઝંપશે. અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાના આયોજનને લઈને…
અમદાવાદમાં કોરોનાના કારણે વધુ એક નેતાનું મોત,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ
કોરોનાના કાળા કેહરથી નેતાઓ અને આગેવાનો પણ કોરોનાના ચેપથી દૂર નથી રહી શક્યા,અમદાવાદમાં વધુ એક કોંગ્રેસી નેતાનું કોરનાથી મોત થયું…
કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર પરત
મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે,…