ગુજરાત

By Gujju Media

સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કની આસપાસ રહેતી એક યુવાન સિંહણ આજકાલ જંગલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તેના અનોખા વર્તનને જોઈને સ્થાનિક લોકો અને પ્રવાસીઓ તેને મજાકમાં 'પંકચર વાલી સિંઘણ' કહેવા લાગ્યા…

- Advertisement -
- Advertisement -

Popular ગુજરાત News

- Advertisement -

ગુજરાત News

કોરોના કહેર વચ્ચે પ્રથમ વખત ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા

ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે.અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે, આ તમામ બાબત વચ્ચે ગુજરાતમાં…

By Palak Thakkar 2 Min Read

ગુજરાતમાં વધ્યો કોરોનાનો કહેર – અમદાવાદમાં વધુ એક મોત સાથે રાજ્યનો મૃત્યુઆંક 5 પહોંચ્યો.

ગુજરાતમાં કોરોના પીડિતોનો આંકડો ધીમી ગતિએ વધી રહ્યો છે. ત્યારે આજરોજ કોરોના વાયરસને કારણે અમદાવાદમાં વધુ એક મોત નિપજ્યું છે.…

By Palak Thakkar 1 Min Read

ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવાની મળી મંજૂરી, કોરોનાના વધતા જતા કેસને લઈ અપાઈ મંજૂરી

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 900થી વધુ કેસ સામે આવી ચૂક્યાં છે, જેમાં 19 લોકોનાં…

By Chintan Mistry 1 Min Read

કોરોના કહેર- અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત, અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત

અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત થતાં અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની SVP…

By Palak Thakkar 1 Min Read

મોડી સાંજે ગુજરાતમાં ત્રણ કોરોનાના કેસ નોંધાયા… રાજકોટમાં ત્રણ કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કેસની સંખ્યા 47 થઈ

ગુજરાતમાં કોરોનાના કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. ત્યારે શુક્રવારે રાજ્યમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ…

By Chintan Mistry 1 Min Read

લોકડાઉનમાં લોક મનોરંજન માટે દૂરદર્શને છોડ્યુ રામ-બાણ, રામાયણ જોતા જોતા કોરોના જેવા રાવણને નાથશે દેશની જનતા

દેશમાં અત્યારે કોરોના વાયરસના સંક્રમણને લઈને ભારે ઉથલપાથલ ચાલી રહી છે. તો દેશની જનતા લોકડાઉનના કારણે ઘરોમાં કેદ છે. ત્યારે…

By Chintan Mistry 2 Min Read

કોરોના ઈફેક્ટ : જરુરિયાતમંદોની મદદ માટે ધાર્મિક સંસ્થાઓ આવી આગળ, BAPS દ્વારા શાકભાજીનું નિ:શુલ્ક વિતરણ

હાલ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. સ્થિતિ કફોડી થઈ રહી છે ત્યારે  વિવિધ સંગઠનો દ્વારા  જરૂરિયાત મંદ લોકોની…

By Chintan Mistry 2 Min Read

કોરોનાથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં પ્રથમ મોત..

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે. ત્યારે ભારતમાં પણ આ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની…

By Nandini Mistry 2 Min Read

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગરીબોને 21 દિવસ આપવામાં આવશે મફત અનાજ

કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આવામાં ગરીબોની હાલત કફોડી બની છે. રોજ કમાવીને…

By Palak Thakkar 2 Min Read
- Advertisement -