ભારત

By Gujju Media

બુધવારે સવારે બિહારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. આ અકસ્માત આરા-છપરાને જોડતા વીર કુંવર સિંહ પુલ પર થયો હતો, જ્યાં રેતીથી ભરેલો ટ્રક પોલીસકર્મીઓથી ભરેલી બસ સાથે અથડાઈ ગયો હતો. આ અકસ્માતમાં…

- Advertisement -
- Advertisement -

Popular ભારત News

- Advertisement -

ભારત News

ભારતના આ ગામમાં 16 ઓગસ્ટે મનાવાય છે સ્વતંત્રતા દિવસ જાણો શું છે કારણ

આપણા દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. અને આજે આપણે સૌવ 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા…

By Palak Thakkar 2 Min Read

પીએમ મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર મુક્યો ભાર

કોરોના વાયરસના કહેર વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 74માં સ્વતંત્રતા દિવસ પર નિમિત્તે સંબોધન કરતા ઘણા બધા…

By Palak Thakkar 2 Min Read

74માં સ્વતંત્રા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને કર્યા સંબોધિત,કરી કેટલીક મોટી જાહેરાત

દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ભારત સહીત સમગ્ર દુનિયા આ સમયે કોરોના વાયરસના કહેર અને…

By Palak Thakkar 1 Min Read

ગૃહમંત્રી શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ,ટ્વીટ કરીને આપી જાણકારી

દેશમાં કોરોના કહેર યથાવત છે નેતાથી લઇ અભિનેતાઓ કોરનાની ચપેટમાં આવી ગયા છે,ત્યારે અમિત શાહ કોરોના સામેના યુદ્ધમાં જીતીને હેમખેમ…

By Palak Thakkar 1 Min Read

પીએમ મોદી કાલે 15 ઓગસ્ટના રોજ દેશને આપી શકે છે એક મોટી ભેટ, આ માટે તૈયાર કરવામાં આવી રહી છે ગાઈડલાઈન

કોરોના મહામારી વચ્ચે પીએમ મોદી કાલે 15 ઓગસ્ટના રોજ દેશને એક મોટી ભેટ આપી શકે છે. મળતી માહિતી મુજબ પીએમ…

By Palak Thakkar 2 Min Read

પીએમ મોદીએ 15મી ઓગસ્ટ પહેલા દેશવાસીઓ પાસે માંગ્યું આ વચન, ઈમાનદાર કરદાતા માટે કરી મોટી જાહેરાત

કોરોનાના કહેર વચ્ચે પીએમ મોદીએ આજે મોટી જાહેરાત કરી છે,વડાપ્રધાન મોદી એ આજે દેશમાં ઈમાનદાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી…

By Palak Thakkar 2 Min Read

કોરોના મહામારી વચ્ચે આ રીતે થશે 15મી ઓગસ્ટની ઉજવણી,PMને સલામી આપનારા જવાનો ક્વોરેન્ટાઈન

કોરોના મહામારી કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે હવે કોરોના વાયરસની મહામારીને કારણે આ સ્વતંત્રતા દિવસ સમારોહમાં ઘણું બધુ…

By Palak Thakkar 2 Min Read

કોરોનાને લઈને આજે પીએમ મોદી આ આઠ રાજ્યના સીએમ સાથે કરશે ની મહત્વની બેઠક

કોરોના વાયરસ કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે દેશમાં અનેક ઉપાયો કરવા છતાં પણ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું…

By Palak Thakkar 2 Min Read

દેશના આ પ્રસિદ્ધ મંદિરમાં અનલૉક કર્યા પછી 740થી વધુ કર્મચારીઓ થયા કોરોના પોઝિટિવ

કોરોના કાળમાં દેશના દરેક મંદિર બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે હવે અનલોકમાં ધણા બધા પ્રસિદ્ધ મંદિર ખોલવામાં આવ્યા છે,તિરૂમાલા તિરૂપતિ…

By Palak Thakkar 2 Min Read
- Advertisement -