Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 18 વર્ષ પહેલા આજના દિવસે ભારતના ‘લોકતંત્રનું મંદિર’ લોહીથી ખરડાયું
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ઈતિહાસના પાનામાં લટાર > 18 વર્ષ પહેલા આજના દિવસે ભારતના ‘લોકતંત્રનું મંદિર’ લોહીથી ખરડાયું
ઈતિહાસના પાનામાં લટારજાણવા જેવું

18 વર્ષ પહેલા આજના દિવસે ભારતના ‘લોકતંત્રનું મંદિર’ લોહીથી ખરડાયું

Chintan Mistry
Last updated: December 13, 2019 3:00 pm
By Chintan Mistry 2 Min Read
Share
parliament house 1934b0de 20f1 11e7 a5a9 704c25d3160d
SHARE

2001ની 13 ડિસેમ્બરનો દિવસ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયો છે. આ દિવસે ભારતના લોકતંત્રના પ્રતીક સમી સંસદ પર મોટો આતંકી હુમલો થયો હતો..

SANSAD 3

18 વર્ષ પહેલા જ્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે વિપક્ષોમાં ભારે હોબાળો થયો હતો. જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સભામાં સત્ર ચાલી રહ્યું હોય ત્યારે આવું વારંવાર થતું હોય છે, પરંતુ તે દિવસે ત્યાં હાજર તમામ નેતાઓ, સ્ટાફ અને રક્ષકો કોને ખબર હતી કે સંસદ પરના આતંકી હુમલા માટે આજે યાદ કરવામાં આવશે….આ હુમલો આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હતો.  આ આતંકી હુમલામાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા…

- Advertisement -

SANSAD

આ હુમલાનો માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુ હતો. આ હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા. હુમલા પછી 15 ડિસેમ્બર 2001ના રોજ દિલ્હી પોલીસે જમ્મુ-કાશ્મીરથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્ય અફઝલ ગુરુની ધરપકડ કરી હતી.

- Advertisement -

SANSAD 1

અફઝલ ગુરુ ઉપરાંત દિલ્હીની ઝાકીર હુસૈન કોલેજના એસએઆર ગિલાની, અફસાન ગુરુ અને તેમના પતિ શૌકત હુસૈન ગુરુને પકડવામા આવ્યા હતા. સુનાવણી દરમિયાન અફઝલ, શૌકત હસન અને ગિલાનીને મોત સજા સંભળાવવામાં આવી જ્યારે અફસાન ગુરુને છોડી મુકવામાં આવી. જો કે 2003માં ગિલાની દિલ્હી હાઈકોર્ટમાંથી છૂટી ગયો. આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ત્યારે શૌકત હસનની મોતની સજા ઘટીને 10 વર્ષ કેદમાં પરિવર્તીત થઈ હતી. જ્યારે અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી, 2013નાં રોજ ફાંસી આપવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

₹800000 ની કિંમતનો હોટપોટ, જેમાં એક મહિલા ખાતી જોવા મળી હતી

સોનાના ભાવમાં વધારા પાછળના કારણો શું છે, આજે પણ તેણે નવો રેકોર્ડ બનાવ્યો

૧ પર ૩ બોનસ શેરની ભેટ, કંપનીના શેર રેકોર્ડ ડેટ પર રોકેટ ગતિએ ઉછળ્યા

મહાપ્રલય અને બવન્ડરની આગાહી! વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જીવનનો નાશ કેવી રીતે અને કયા કારણોસર થશે?

તમે આધાર કાર્ડમાં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકો છો, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી

- Advertisement -
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

invest in this saving scheme of post office you will get monthly income of rs 9 25021
જાણવા જેવુંભારત

પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં રોકાણ કરો, થશે 9 હજાર થી વધુની માસિક આવક

By Gujju Media 3 Min Read
that planet where there is only gold you will not believe after knowing the answer1
જાણવા જેવું

તે એવો કયો ગ્રહ જ્યાં માત્ર સોનું જ છે, જવાબ જાણ્યા પછી તમે વિશ્વાસ નહીં કરો

By Gujju Media 2 Min Read
samsung bespoke family hub blue scaled 1
જાણવા જેવુંટેકનોલોજી

હેં સાચે? આજે જમવામાં શુ બનાવવું એનો જવાબ હવે એજી, ઓજી કે સુનોજી નહીં સેમસંગ આપશે!?

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?