Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ માંગી દેશવાસીઓની માંફી, જાણો કોરોના વાયરસને લઇ ક્યાં મહત્વના મુદ્દાઓ પર કરી વાત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ માંગી દેશવાસીઓની માંફી, જાણો કોરોના વાયરસને લઇ ક્યાં મહત્વના મુદ્દાઓ પર કરી વાત
ભારતહેલ્થ

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ માંગી દેશવાસીઓની માંફી, જાણો કોરોના વાયરસને લઇ ક્યાં મહત્વના મુદ્દાઓ પર કરી વાત

Palak Thakkar
Last updated: March 29, 2020 7:12 am
By Palak Thakkar
4 Min Read
Share
narendra 3 1280x720 1
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરી રહ્યાં ચે. વડાપ્રધાને મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરતા કહ્યું કે, તેઓ દેશવાસિઓ પાસે ક્ષમામાગે છે, કારણ કે કેટલાક એવા નિર્ણય લેવા પડી રહ્યાં છે, જેથી દેશે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીએમ મોદીએ ગરીબોની વિશેષ ક્ષમા માગી છે.

Contents
  • પીએમ મોદીએ મન કી બાતમાં આ મુખ્ય મુદ્દાની વાત કરી
  • સોશિયલ ડિસટન્સ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડો બેકિંગ સેવાઓ ચાલુ છે, બેકિંગ કર્મચારીઓ બેંકમાં આવે છે હોમકોરોન્ટાઇન દર્દીઓ સાથે ગેરવર્તન ન કરો કોરોના ન ફેલાય તેથી તેમને હોમકોરોન્ટાઇન કરાયાં છે પીએમ મોદીએ કોરોના વચ્ચે ડોકટરો સાથેની વાતચીતવચ્ચે આચાર્ય ચરકને યાદ કર્યાં. કોરોનાને લઇને વિદેશમાં સ્તિથિ કથળી રહી છે ભારતમાં સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સેનેટાઇઝર ન હોય તો સાબુથી પણ હાથ ધોઇ શકો છો.
  • તેની સાથે પીએમ મોદીએ કરી  આ મહત્વની વાતો અને કરી જનતાને અપીલ

modi radio 0

દુનિયાભર સહિત ભારતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જો કે આ વચ્ચે પીએમ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે કરવામાં આવી રહેલ મન કી બાત કરવામાં આવી રહી છે.

- Advertisement -

મોદી
પીએમ મોદીએ ડોકટર સાથે ટેલિફોનિક પર વાતચીત કરી. ડોકટર નીતેશ ગુપ્તા સાથે પીએમ મોદીએ ટેલિફોનિક વાતચી કરી. પીએમ મોદીએ કહ્યું ડોકટરોએ પ્રથમ પંક્તિએ મોરચો સંભાળ્યો છે. ડોકટરેએ કહ્યું કોરોના ગ્રસ્ત દર્દીઓ હિંમત રાખે.

20200317226L 1584553575825 1584970774565

- Advertisement -

 

 

- Advertisement -

તેની સાથે કોરોના સંક્રમણથી રિકવર થયેલા અશોક કપૂર સાથે ટેલિફોનિક વાતચીત કરી. આગ્રાના અશોક કપૂર હાલ સંપૂર્ણ સ્વસ્થ થઇ ઘરે પહોંચ્યાં છે. તેમણે કહ્યું મારા પરિવારમાંથી 6 લોકો સંક્રમિત હતા. પરિવારના તમામ લોકો માટે અલગ-અલગ વોર્ડમાં રખાયા હતા.

 

- Advertisement -
- Advertisement -

પીએમ મોદીએ મન કી બાતમાં આ મુખ્ય મુદ્દાની વાત કરી

સોશિયલ ડિસટન્સ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડો
બેકિંગ સેવાઓ ચાલુ છે, બેકિંગ કર્મચારીઓ બેંકમાં આવે છે
હોમકોરોન્ટાઇન દર્દીઓ સાથે ગેરવર્તન ન કરો
કોરોના ન ફેલાય તેથી તેમને હોમકોરોન્ટાઇન કરાયાં છે
પીએમ મોદીએ કોરોના વચ્ચે ડોકટરો સાથેની વાતચીતવચ્ચે આચાર્ય ચરકને યાદ કર્યાં.
કોરોનાને લઇને વિદેશમાં સ્તિથિ કથળી રહી છે
ભારતમાં સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
સેનેટાઇઝર ન હોય તો સાબુથી પણ હાથ ધોઇ શકો છો.

images 3

તેની સાથે પીએમ મોદીએ કરી  આ મહત્વની વાતો અને કરી જનતાને અપીલ

1)તેની સાથે પીએમ મોદીએ આ મહત્વના મુદ્દાઓ પર વાત કરી તેમને કહ્યું કે મને જાણવા મળ્યું છે કે કોઈ કોરોનાના શંકાસ્પદો અને પીડિતોની સાથે ભેદભાવ કરી રહ્યાં છે. આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાનું છે, પરંતુ ઇમોશનલ ડિસ્ટન્સ ઓછું કરવાનું છે.

 

- Advertisement -

2)આજના મુશ્કેલ સમયમાં દુકાનદાર, ડ્રાઇવર્સ, વર્કર્સ, બેન્કિંગ ક્ષેત્રના લોકો જોખમ ઉઠાવીને કામ કરી રહ્યાં છે. ઈ-કોમર્સ કંપનીઓના લોકો આવા સમયે ડિલિવરીના કામમાં લાગેલા છે. ફોન અને ઈન્ટરનેટ સેવાઓમાં લોકો લાગેલા છે. બધા દેશવાસીઓ તરફથી આ તમામ લોકો પ્રત્યે ધન્યવાદ વ્યક્ત કરુ છું

 

3) ડોક્ટરોનો ત્યાગ અને સમર્પણ જોઈને મને આચાર્ય ચરકની વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું- ધન અને કોઈ ખાસ કામના માટે નહીં, પરંતુ દર્દીની સેવા માટે દયાભાવ રાખીને કામ કરે છે, તો સર્વશ્રેષ્ઠ ચિકિસ્તક હોય છે.

 

4) ડોક્ટર નીતીશ ગુપ્તાએ પીએમ મોદીની સ્થિતિ વિશે જણાવતા કહ્યું, ‘અમે લોકો સેનાની જેમ લાગેલા છીએ. અમને આશા છે કે દરેક દર્દી ફીટ થઈને ઘરે જાય. દર્દીઓનું કાઉન્સેલિંગ પણ કરવું પડે છે, કારણ કે લોકો ડરેલા છે. અમે સમજાવીએ કે તમારો કેસ નોર્મલ છે, ટેસ્ટ નેગેટિવ આવતા જ તમને ઘરે મોકલી દેવામાં આવશે. અમારા સમજાવ્યા બાદ તેમનો વિશ્વાસ વધે છે. અમે અમારી ટીમને પ્રોત્સાહિત કરીએ છીએ.

 

5) પુણેના ડોક્ટર બોરસેએ પીએમ મોદીને કહ્યું, કોરોનાના શંકાસ્પદોને આપણે સમજાવીએ કે તમે ઘરમાં છો તો એકાંતવાસમાં રહો. વારંવાર તમારે હાથ સાફ કરવાને છે. ભલે સાબુ કેમ ન હોય. મોઢુ ઢાંકીને છીંક ખાવાની છે. મને વિશ્વાસ છે કે આપણે કોરોના સામેની લડાઇમાં વિજય મેળવીશું.

 

6) કોરોનાના મામલામાં દર્દીઓની સંખ્યા અચાનક વધી જાય છે. વિશ્વના અનુભવ વિદેશોમાં આપણે સારામાં સારી સ્વાસ્થ્ય સેવાને જવાબ આપતા જોયા છે. ભારતમાં આવી સ્થિતિ ન થાય, તેનું આપણે ધ્યાન રાખવાનું છે.

નસીબનો એવો પલટો કે તેણે એક જ વારમાં 8,206 કરોડ રૂપિયા જીતી લીધા.
ગુરુપૂર્ણિમા પર કોરોનાનું ગ્રહણ,ઇતિહાસમાં પ્રથમ વખત ગુરુપુર્ણિમાના અવસરે ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે રાખવામાં આવ્યા બંધ
હૃદયરોગના દર્દીઓ માટે સારા સમાચાર! IIT બોમ્બેની નવી શોધ હવે લોહીમાંથી ખરાબ ફેટને કરશે ગાયબ
PLI 2.0 IT હાર્ડવેર સ્કીમ માટે 32 કંપનીઓએ અરજી કરી, દેશમાં જ બનશે PC-લેપટોપ
રશિયાએ કોરોનાની વેક્સિન બનાવ્યા હોવાનો દાવો,આટલા દેશોએ અત્યાર સુધી આપી દીધો છે ઓર્ડર
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodi21dayslockdowncorona cases in indiacorona virusindiamannkibaat
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

irrfan 23160981 127160268048297 3708937549834616832 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અલવિદા ઇરફાખાન-ઇરફાન ખાનની કેટલીક યાદગાર ફિલ્મો,ભારત સરકારે પણ આપ્યો છે એવોર્ડ

By Palak Thakkar
1 Min Read
કલમ 370 પર સુનાવણી પહેલા મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ.webp
ભારત

લોકસભા ચૂંટણી: ઓમર અબ્દુલ્લાએ કહ્યું- ‘ભાજપ એનડીએને મજબૂત કરવામાં વ્યસ્ત છે કારણ કે ચૂંટણી જીતવી એટલી સરળ નથી…’

By Gujju Media
9 Min Read
સરકારે દિલ્હીના નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલી નાખ્યું હવે આ
ભારત

સરકારે દિલ્હીના નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલી નાખ્યું, હવે આ નામથી ઓળખાશે

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?