Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારતના 7 અકલ્પનીય રહસ્યો.. શું તમે જાણો છો તાજ મહેલમાં આવેલા બંધ ઓરડા પાછળનું રહસ્ય..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > ભારતના 7 અકલ્પનીય રહસ્યો.. શું તમે જાણો છો તાજ મહેલમાં આવેલા બંધ ઓરડા પાછળનું રહસ્ય..
Uncategorizedજાણવા જેવું

ભારતના 7 અકલ્પનીય રહસ્યો.. શું તમે જાણો છો તાજ મહેલમાં આવેલા બંધ ઓરડા પાછળનું રહસ્ય..

Nandini Mistry
Last updated: February 8, 2020 11:08 am
By Nandini Mistry 7 Min Read
Share
1
SHARE

ભારત એક આશાની ભૂમિ છે અને પરંપરાઓનો દેશ છે.. જ્યાં આજે પણ ગૌતમ બુદ્ધ, ગાંધીજી વગેરેને લઈ હજુ કેટલાક રહસ્યો જીવંત છે.. આ રહસ્યો વિશે કશે કશું લખેલું નથી પરંતુ આજે પણ લોકોને આ વિશે પ્રશ્નો થાય છે અને તેના ઘણીવાર ચર્ચા પણ કરવામાં આવે છે..કેટલીક વાર આ રહસ્યો કે વાતો સાચી છે કે ખોટી તે કહેવું ખુબ મુશ્કેલ છે કેટલીક વાર એવું પણ લાગે છે કે આ વાતો બસ કેટલાક અજાણ્યા લોકો દ્વારા કહેવામાં આવી છે અને લોકો તેમાં કોઈ પુરાવા વિના માનતા રાખે છે.. કેટલીક વાર સાચું છે કે ખોટું કહેવું ખુબ અઘરું થઈ જાય છે માટે કેટલીક વાતો રહસ્ય બનીને જ રહી જાય છે..ભારત એક રહસ્યમય દેશ છે અને રહેશે.. તો આજે આપણે જાણીશું ભારતના કેટલાક અકલ્પનીય રહસ્યો વિશે..

Contents
રામેશ્વરમમાં આવેલા રહસ્યમય તરતા પત્થરો (Floating stones of Rameswaram)ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ (Origin of Christianity)કાંગરામાં આવેલુ જ્વાલાજી મંદિર (Jwala Ji Temple in Kangra)કુલધારાના ડરાવના અને અવિશ્વસનીય રહસ્યો (Haunting and Unrevealed secrets of Kuldhara)તાજ મહેલનું રહસ્ય (Clouded story of Taj Mahal)લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ (Death of Lal Bahadur Shastry)

રામેશ્વરમમાં આવેલા રહસ્યમય તરતા પત્થરો (Floating stones of Rameswaram)

Floating Stone 1

આપણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે કે જો પાણીની સરખામણીમાં કોઈ વસ્તુની ઘનતા ઓછી હોય તો તે તરે છે બાકી પાણીમાં ડૂબી જાય છે. લાકડું પાણીમાં તરે છે અને પથ્થર પાણીમાં ડૂબી જાય છે. આ આર્કીમિડીઝ થિયરીથી વિપરીત વસ્તુ રામેશ્વરમમાં જોવા મળી છે જ્યાં પત્થરો તરતા જોવા મળે છે. રામેશ્વરમમાં પ્યુમીસ પથ્થર જોવા મળે છે..પ્યુમિસ પથ્થર એટલે જ્વાળામુખીનો ખડક છે જે ખરેખર ફીણી લાવાને મજબૂત બનાવતો હોય છે જેથી આ ખડક છિદ્રાળુ બને છે. પરંતુ આ પથ્થર કેવી રીતે પાણીમાં તરે છે તે હજુ પણ એક રહસ્ય જ છે.કારણકે પ્યુસીમ પથ્થર હોવા છતાં તે એક સખત પથ્થર છે જેની ઘનતા પાણી કરતા વધારે છે. આ પથ્થરોનું વજન હોય છે છતાં તે પાણીમાં તરે છે.. ઘણા લોકો આને ભગવાનનો ચમત્કાર માને છે અને તેની પૂજા પણ કરે છે..

- Advertisement -

ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ (Origin of Christianity)

christian
ઈસુના અજાણ્યા વર્ષો એટલે કે સાયલન્ટ વર્ષો ઈસુના જીવનનો એક એવો ભાગ છે જેના વિશે કોઈને કશું જ ખબર નથી..એટલે કે એ સમયગાળા દરમિયાન ઇસુ ક્યાં હતા.. તેના વિશે કશેજ લેખિત નોંધ કે પ્રૂફ નથી.. પરંતુ એવું કહેવામાં આવે છે કે ઈસુએ તેમના જીવનનો એક ભાગ કાશ્મીરમાં પસાર કર્યો હતો જ્યાં તેમણે ભારતની મૂળ આધ્યાત્મિકતા શીખી અને અનુભવી હતી.. ઈસુની જીવનગાથામાં ઈસુના જીવનની 12-30 વર્ષની ઉંમરને બ્લેક હોલ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે, એટલે કે તે સમયગાળા દરમિયાન તે ક્યાં હતા તેનો કોઈ પુરાવો નથી.જો તે સમયગાળા દરમિયાન ઇસુ ખ્રિસ્ત ભારતમાં હતા તો ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ વિશે પ્રશ્નો ઉભા થાય છે. અને જો આ વાતમાં હકીકત છે તો એવું કહી શકાય કે ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ ભારતથી ગણાય પરંતુ આ વાત કેટલી સાચી છે કે ખોટી તે આજે પણ એક રહસ્યમય વાત જ છે..

કાંગરામાં આવેલુ જ્વાલાજી મંદિર (Jwala Ji Temple in Kangra)

Jwala Temple 3 Jwala Temple 1

- Advertisement -

હિમાલયના નીચલા ભાગના કાંગરામાં હિન્દુ દેવીનું એક રહસ્યમય મંદિર આવેલું છે.. આ મંદિરમાં બ્લુ કલરની અખંડ જ્યોત આવેલી છે.. જે મંદિરનું નિર્માણ થયું ત્યારથી જીવંત છે.. અને આ કુદરતી અખંડ જ્યોત કેવી રીતે જીવંત છે તે એક રહસ્યમય વાત છે.. ઘણા વૈજ્ઞાનિકોએ આ વિશે ઘણું રીસર્ચ કર્યું છે પરંતુ હજુ કોઈ ઉકેલ હાથમાં આવ્યો નથી.. આ જ કારણથી કાંગરામાં આવેલું જ્વાલાજી મંદિર લોકોમાં ખુબ પ્રખ્યાત થયું છે.. અને આજે પણ મંદિરમાં આવેલી અખંડ જ્યોત એક રહસ્યમય વાત છે..

કુલધારાના ડરાવના અને અવિશ્વસનીય રહસ્યો (Haunting and Unrevealed secrets of Kuldhara)

2

- Advertisement -

રાજસ્થાનના ગામ કુલધારાની કેટલીક ખુબ જ રહસ્યમય અને અવિશ્વસનીય વાતો છે.. રાજસ્થાનના આ ગામમાં 5 થી વધુ સદીઓથી 1,500 થી વધુ લોકો રહેતા હતા અને ત્યાંની સંસ્કૃતિ ખૂબ જ વ્યવસ્થિત હતી.ત્યાં બધા જ લોકો ખુબ જ સમૃદ્ધ હતા.. પરંતુ એક દિવસ કોઈ અજાણ્યા કારણોસર લોકો તેમના અસ્તિત્વની છાપ છોડ્યા વિના રાતભરમાં ગામ છોડી જતા રહ્યા. લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે ત્યાં કોઈ આત્માઓનો વાસ છે જેના લીધે લોકો રાતોરાત ગામ છોડી ભાગી ગયા. એવી વાત ગામવાસી દ્વારા જાણવા મળી છે કે ત્યાં કોઈ પ્રેમીઓ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો તેથી ત્યાં જે પણ રહેશે એ જીવંત નહી રહી શકે.. હવે આ ગામમાં ફક્ત ખાલી અને તૂટેલા ઘર જ જોવા મળે છે.. ઘણીવાર ત્યાં લોકોએ મકાન બાંધવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હજુ ત્યાં રહેવા જતા લોકોમાં એક ડર ફેલાયેલો છે હવે આ લોકોની વાતોમાં કેટલું સાચું છે અને કેટલું ખોટું એ આજની તારીખમાં પણ રહસ્યમય વાત છે.

તાજ મહેલનું રહસ્ય (Clouded story of Taj Mahal)

3

- Advertisement -
- Advertisement -

તાજ મહેલ, વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે.. જેના ઇતિહાસની પાછળ કેટલાક રહસ્યો છુપાયેલ છે. ‘The true story of Taj Mahal’ પુસ્તક મુજબ, આ કિલ્લો મૂળ રૂપે આગ્રામાં આવેલો છે.. એવું કહેવામાં આવે છે કે મુઘલકાળ પહેલા રાજપૂત શાસન દરમિયાન તાજ મહેલની જગ્યાએ એક શિવ મંદિર હતું. બાદમાં જ્યારે શાહજહાંએ રાજપૂતો સામે યુદ્ધ જીત્યું ત્યારે તે મંદિર પર પણ વિજય મેળવ્યો હતો. આ વાત પર સરકારી કોઈ પુરાવા નથી પણ તાજ મહેલના નિર્માણથી જ તેના અંદરના કેટલાક ઓરડા બંધ છે જેના વિશે કોઈ પાસે કોઈ માહિતી નથી.. પરંતુ આ બંધ ઓરડાને કેટલાક લોકો મંદિર હોવાનું પ્રૂફ માને છે પરંતુ શાહજહાના સમયથી કિલ્લામાં રહેલા બંધ ઓરડાઓથી આ રહસ્ય વધુ મજબૂત બને છે અને સંશોધનકારોના જણાવ્યા મુજબ આ ઓરડામાં પુરાવા છે કે સમાધિ શિવનું મંદિર હતું. આજે પણ આ એક ચર્ચાનો વિષય છે. અને આ વાત સાચી છે કે ખોટી તે એક રહસ્યની વાત છે..

લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ (Death of Lal Bahadur Shastry)

laal bahadur shashtri 1

ભારત સાથે ભારતીય રાજકારણ પણ ખુબ જ રહસ્યમય છે.. જેમાં લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ પણ ખુબ જ ચર્ચાસ્પદ વિષય છે..જેમાં ખુબ જ વધારે રહસ્યો અને રહસ્યોનું માળખું છે. એવી કહેવામાં આવે છે કે શાસ્ત્રીજી રશિયા પ્રવાસ પર હતા ત્યારે તેમને કુદરતી રીતે હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ જ્યારે તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાને પરત લાવવામાં આવ્યા ત્યારે તે વાદળી થઈ ગયું હતું. ત્યાં થોડા અવાજો ઉભા થયા હતા કે તે તેમનું કોઈ સામાન્ય મૃત્યુ નથી થયું પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આટલું જોયા અને લોકોના બોલ્યા છતાં કોઈ પોસ્ટ મોટર્મ કરવામાં આવ્યું નથી અને કેસ પણ નોંધાયો નથી. ત્યારથી તેમના મૃત્યુ પાછળ ઘણા રહસ્યો છે.. અને શું સાચું છે અને શું ખોટું તે એક ખુબજ રહસ્યમય વાત છે.. જેની હકીકત આજે પણ કોઈને ખબર નથી.

- Advertisement -

You Might Also Like

₹800000 ની કિંમતનો હોટપોટ, જેમાં એક મહિલા ખાતી જોવા મળી હતી

માર્ચમાં બે વાર ગુજરાતની મુલાકાત લેશે પીએમ નરેન્દ્ર મોદી, તેમના સ્વાગતની તૈયારીઓ શરૂ, જાણો કાર્યક્રમ

OTP શેર કર્યા વિના પણ થઈ શકે છે કૌભાંડ, જાણો કેવી રીતે સુરક્ષિત અને સાવધ રહેવું

BSNL એ ખાનગી કંપનીઓની મુશ્કેલી વધારી, આટલા દિવસો માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન

સોનાના ભાવમાં વધારા પાછળના કારણો શું છે, આજે પણ તેણે નવો રેકોર્ડ બનાવ્યો

- Advertisement -
TAGGED:Death of Lal Bahadur ShastryFloating stones of RameswaramHaunting and Unrevealed secrets of KuldharaindiaJwala Ji Temple in KangraOrigin of ChristianitySecretsTaj Mahal
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

keep an eye on reliance infra shares today the effect of relief from bombay hc may be visible
આજે રિલાયન્સ ઇન્ફ્રાના શેર પર નજર રાખો, બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહતની અસર દેખાઈ શકે છે
બિઝનેસ
share market closes flat today sensex at 82392 nifty stable stock market latest update today1
સ્થાનિક શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 82,392 પર સ્થિર થયો, નિફ્ટી સ્થિર રહ્યો, આ શેરોમાં ચાલ
બિઝનેસ
dot urges states to start using bsnl mtnl services in governmnt offices1
DoTની સૂચના, સરકારી ઓફિસોમાં BSNL, MTNL સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ, આપ્યું આ મોટું કારણ
ટેકનોલોજી
ambani family at friend wedding akash ambani dances on floor with anand piramal shloka shares cute moments with father in law mukesh ambani
નજીકના મિત્રના લગ્નમાં અંબાણી પરિવારે ધમાલ મચાવી, આકાશે ફ્લોર પર નાચ્યો, બહેનોઈ આનંદ પીરામલ પણ તેમની સાથે જોડાયા
એન્ટરટેઈન્મેન્ટ
housefull 5 box office collection crossed 100 crores but far away from superhit as made with huge budget of 350 crore mai double ending tactic failed
પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ ક્લબમાં પ્રવેશ, છતાં હાઉસફુલ-5 પર ફ્લોપની લટકી રહી છે તલવાર, શું નવી રણનીતિ કામ નહીં કરે?
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

3 for 1 bonus share gift company shares soar at a record rate1
જાણવા જેવુંબિઝનેસ

૧ પર ૩ બોનસ શેરની ભેટ, કંપનીના શેર રેકોર્ડ ડેટ પર રોકેટ ગતિએ ઉછળ્યા

By Gujju Media 2 Min Read
અક્ષયની સ્કાય ફોર્સે 100 કરોડનો આંકડો પાર કર્યોwer
Uncategorized

અક્ષયની સ્કાય ફોર્સે 100 કરોડનો આંકડો પાર કર્યો, 7મા દિવસે કેટલી કમાણી કરી?

By Gujju Media 2 Min Read
scientists prediction for earth and life end due to volcanoes eruption know why and how
જાણવા જેવું

મહાપ્રલય અને બવન્ડરની આગાહી! વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જીવનનો નાશ કેવી રીતે અને કયા કારણોસર થશે?

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

339099587 188328647313076 7633531604939295842 n
ઢોલીવુડગુજરાત

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત

By Gujju Media 2 Min Read
anant ambani reach dwarkadish from jamnagar completed 170 kms of padyatra

અનંત અંબાણી જામનગરથી દ્વારકાધીશ પહોંચ્યા, 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી

By Gujju Media
no longer easy for students to go america 41 percent f 1 visa rejected
વિશ્વ

વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે સરળ રહ્યું નથી, 41 ટકા F-1 વિઝા નકારાયા; કારણ જાણો

By Gujju Media 4 Min Read
- Advertisement -
ગુજરાતબિઝનેસ

Reliance Jio IPO: રોકાણકારો અને સામાન્ય નાગરિક માટે સંપત્તિ નિર્માણનો ઉત્તમ અવસર

Reliance Jio IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી તેમના ટેલિકોમ વિભાગ રિલાયન્સ જીયો માટે ઐતિહાસિક IPO…

By Gujju Media
ટેકનોલોજી

મોટોરોલાનો પ્રીમિયમ સ્માર્ટફોન ભારતમાં મારવા જઈ રહ્યો છે એન્ટ્રી, જાણો કિંમત અને સુવિધાઓ

મોટોરોલા ફરી એકવાર ભારતીય બજારમાં પ્રવેશી છે. છેલ્લા બે વર્ષમાં, મોટોરોલાએ બજેટથી લઈને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા…

By Gujju Media
આરતી

વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘કેસરી ચેપ્ટર 2’ માં ફરી જોવા મળશે અક્ષય કુમારનો જાદુ, કરણ જોહરે રિલીઝ ડેટ જાહેર કરી

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ કેસરીના આગામી ભાગ 'કેસરી ચેપ્ટર 2: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ'ની…

By Gujju Media
ટેકનોલોજી

Realme એ બે શક્તિશાળી ફોન લોન્ચ કર્યા, AI અને મોટી બેટરી સાથે ઘણી શક્તિશાળી સુવિધાઓ મળશે

ભારત માટે P3 શ્રેણીના ખાસ કાર્યક્રમને આગળ ધપાવતા, Realme એ બુધવારે એટલે કે આજે, 19 માર્ચ,…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?