Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારતના 7 અકલ્પનીય રહસ્યો.. શું તમે જાણો છો તાજ મહેલમાં આવેલા બંધ ઓરડા પાછળનું રહસ્ય..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > ભારતના 7 અકલ્પનીય રહસ્યો.. શું તમે જાણો છો તાજ મહેલમાં આવેલા બંધ ઓરડા પાછળનું રહસ્ય..
Uncategorizedજાણવા જેવું

ભારતના 7 અકલ્પનીય રહસ્યો.. શું તમે જાણો છો તાજ મહેલમાં આવેલા બંધ ઓરડા પાછળનું રહસ્ય..

Nandini Mistry
Last updated: February 8, 2020 11:08 am
By Nandini Mistry
7 Min Read
Share
1
SHARE

ભારત એક આશાની ભૂમિ છે અને પરંપરાઓનો દેશ છે.. જ્યાં આજે પણ ગૌતમ બુદ્ધ, ગાંધીજી વગેરેને લઈ હજુ કેટલાક રહસ્યો જીવંત છે.. આ રહસ્યો વિશે કશે કશું લખેલું નથી પરંતુ આજે પણ લોકોને આ વિશે પ્રશ્નો થાય છે અને તેના ઘણીવાર ચર્ચા પણ કરવામાં આવે છે..કેટલીક વાર આ રહસ્યો કે વાતો સાચી છે કે ખોટી તે કહેવું ખુબ મુશ્કેલ છે કેટલીક વાર એવું પણ લાગે છે કે આ વાતો બસ કેટલાક અજાણ્યા લોકો દ્વારા કહેવામાં આવી છે અને લોકો તેમાં કોઈ પુરાવા વિના માનતા રાખે છે.. કેટલીક વાર સાચું છે કે ખોટું કહેવું ખુબ અઘરું થઈ જાય છે માટે કેટલીક વાતો રહસ્ય બનીને જ રહી જાય છે..ભારત એક રહસ્યમય દેશ છે અને રહેશે.. તો આજે આપણે જાણીશું ભારતના કેટલાક અકલ્પનીય રહસ્યો વિશે..

Contents
  • રામેશ્વરમમાં આવેલા રહસ્યમય તરતા પત્થરો (Floating stones of Rameswaram)
  • ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ (Origin of Christianity)
  • કાંગરામાં આવેલુ જ્વાલાજી મંદિર (Jwala Ji Temple in Kangra)
  • કુલધારાના ડરાવના અને અવિશ્વસનીય રહસ્યો (Haunting and Unrevealed secrets of Kuldhara)
  • તાજ મહેલનું રહસ્ય (Clouded story of Taj Mahal)
  • લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ (Death of Lal Bahadur Shastry)

રામેશ્વરમમાં આવેલા રહસ્યમય તરતા પત્થરો (Floating stones of Rameswaram)

Floating Stone 1

આપણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે કે જો પાણીની સરખામણીમાં કોઈ વસ્તુની ઘનતા ઓછી હોય તો તે તરે છે બાકી પાણીમાં ડૂબી જાય છે. લાકડું પાણીમાં તરે છે અને પથ્થર પાણીમાં ડૂબી જાય છે. આ આર્કીમિડીઝ થિયરીથી વિપરીત વસ્તુ રામેશ્વરમમાં જોવા મળી છે જ્યાં પત્થરો તરતા જોવા મળે છે. રામેશ્વરમમાં પ્યુમીસ પથ્થર જોવા મળે છે..પ્યુમિસ પથ્થર એટલે જ્વાળામુખીનો ખડક છે જે ખરેખર ફીણી લાવાને મજબૂત બનાવતો હોય છે જેથી આ ખડક છિદ્રાળુ બને છે. પરંતુ આ પથ્થર કેવી રીતે પાણીમાં તરે છે તે હજુ પણ એક રહસ્ય જ છે.કારણકે પ્યુસીમ પથ્થર હોવા છતાં તે એક સખત પથ્થર છે જેની ઘનતા પાણી કરતા વધારે છે. આ પથ્થરોનું વજન હોય છે છતાં તે પાણીમાં તરે છે.. ઘણા લોકો આને ભગવાનનો ચમત્કાર માને છે અને તેની પૂજા પણ કરે છે..

- Advertisement -

ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ (Origin of Christianity)

christian
ઈસુના અજાણ્યા વર્ષો એટલે કે સાયલન્ટ વર્ષો ઈસુના જીવનનો એક એવો ભાગ છે જેના વિશે કોઈને કશું જ ખબર નથી..એટલે કે એ સમયગાળા દરમિયાન ઇસુ ક્યાં હતા.. તેના વિશે કશેજ લેખિત નોંધ કે પ્રૂફ નથી.. પરંતુ એવું કહેવામાં આવે છે કે ઈસુએ તેમના જીવનનો એક ભાગ કાશ્મીરમાં પસાર કર્યો હતો જ્યાં તેમણે ભારતની મૂળ આધ્યાત્મિકતા શીખી અને અનુભવી હતી.. ઈસુની જીવનગાથામાં ઈસુના જીવનની 12-30 વર્ષની ઉંમરને બ્લેક હોલ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે, એટલે કે તે સમયગાળા દરમિયાન તે ક્યાં હતા તેનો કોઈ પુરાવો નથી.જો તે સમયગાળા દરમિયાન ઇસુ ખ્રિસ્ત ભારતમાં હતા તો ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ વિશે પ્રશ્નો ઉભા થાય છે. અને જો આ વાતમાં હકીકત છે તો એવું કહી શકાય કે ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ ભારતથી ગણાય પરંતુ આ વાત કેટલી સાચી છે કે ખોટી તે આજે પણ એક રહસ્યમય વાત જ છે..

કાંગરામાં આવેલુ જ્વાલાજી મંદિર (Jwala Ji Temple in Kangra)

Jwala Temple 3 Jwala Temple 1

- Advertisement -

હિમાલયના નીચલા ભાગના કાંગરામાં હિન્દુ દેવીનું એક રહસ્યમય મંદિર આવેલું છે.. આ મંદિરમાં બ્લુ કલરની અખંડ જ્યોત આવેલી છે.. જે મંદિરનું નિર્માણ થયું ત્યારથી જીવંત છે.. અને આ કુદરતી અખંડ જ્યોત કેવી રીતે જીવંત છે તે એક રહસ્યમય વાત છે.. ઘણા વૈજ્ઞાનિકોએ આ વિશે ઘણું રીસર્ચ કર્યું છે પરંતુ હજુ કોઈ ઉકેલ હાથમાં આવ્યો નથી.. આ જ કારણથી કાંગરામાં આવેલું જ્વાલાજી મંદિર લોકોમાં ખુબ પ્રખ્યાત થયું છે.. અને આજે પણ મંદિરમાં આવેલી અખંડ જ્યોત એક રહસ્યમય વાત છે..

કુલધારાના ડરાવના અને અવિશ્વસનીય રહસ્યો (Haunting and Unrevealed secrets of Kuldhara)

2

- Advertisement -

રાજસ્થાનના ગામ કુલધારાની કેટલીક ખુબ જ રહસ્યમય અને અવિશ્વસનીય વાતો છે.. રાજસ્થાનના આ ગામમાં 5 થી વધુ સદીઓથી 1,500 થી વધુ લોકો રહેતા હતા અને ત્યાંની સંસ્કૃતિ ખૂબ જ વ્યવસ્થિત હતી.ત્યાં બધા જ લોકો ખુબ જ સમૃદ્ધ હતા.. પરંતુ એક દિવસ કોઈ અજાણ્યા કારણોસર લોકો તેમના અસ્તિત્વની છાપ છોડ્યા વિના રાતભરમાં ગામ છોડી જતા રહ્યા. લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે ત્યાં કોઈ આત્માઓનો વાસ છે જેના લીધે લોકો રાતોરાત ગામ છોડી ભાગી ગયા. એવી વાત ગામવાસી દ્વારા જાણવા મળી છે કે ત્યાં કોઈ પ્રેમીઓ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો તેથી ત્યાં જે પણ રહેશે એ જીવંત નહી રહી શકે.. હવે આ ગામમાં ફક્ત ખાલી અને તૂટેલા ઘર જ જોવા મળે છે.. ઘણીવાર ત્યાં લોકોએ મકાન બાંધવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હજુ ત્યાં રહેવા જતા લોકોમાં એક ડર ફેલાયેલો છે હવે આ લોકોની વાતોમાં કેટલું સાચું છે અને કેટલું ખોટું એ આજની તારીખમાં પણ રહસ્યમય વાત છે.

તાજ મહેલનું રહસ્ય (Clouded story of Taj Mahal)

3

- Advertisement -
- Advertisement -

તાજ મહેલ, વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે.. જેના ઇતિહાસની પાછળ કેટલાક રહસ્યો છુપાયેલ છે. ‘The true story of Taj Mahal’ પુસ્તક મુજબ, આ કિલ્લો મૂળ રૂપે આગ્રામાં આવેલો છે.. એવું કહેવામાં આવે છે કે મુઘલકાળ પહેલા રાજપૂત શાસન દરમિયાન તાજ મહેલની જગ્યાએ એક શિવ મંદિર હતું. બાદમાં જ્યારે શાહજહાંએ રાજપૂતો સામે યુદ્ધ જીત્યું ત્યારે તે મંદિર પર પણ વિજય મેળવ્યો હતો. આ વાત પર સરકારી કોઈ પુરાવા નથી પણ તાજ મહેલના નિર્માણથી જ તેના અંદરના કેટલાક ઓરડા બંધ છે જેના વિશે કોઈ પાસે કોઈ માહિતી નથી.. પરંતુ આ બંધ ઓરડાને કેટલાક લોકો મંદિર હોવાનું પ્રૂફ માને છે પરંતુ શાહજહાના સમયથી કિલ્લામાં રહેલા બંધ ઓરડાઓથી આ રહસ્ય વધુ મજબૂત બને છે અને સંશોધનકારોના જણાવ્યા મુજબ આ ઓરડામાં પુરાવા છે કે સમાધિ શિવનું મંદિર હતું. આજે પણ આ એક ચર્ચાનો વિષય છે. અને આ વાત સાચી છે કે ખોટી તે એક રહસ્યની વાત છે..

લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ (Death of Lal Bahadur Shastry)

laal bahadur shashtri 1

ભારત સાથે ભારતીય રાજકારણ પણ ખુબ જ રહસ્યમય છે.. જેમાં લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ પણ ખુબ જ ચર્ચાસ્પદ વિષય છે..જેમાં ખુબ જ વધારે રહસ્યો અને રહસ્યોનું માળખું છે. એવી કહેવામાં આવે છે કે શાસ્ત્રીજી રશિયા પ્રવાસ પર હતા ત્યારે તેમને કુદરતી રીતે હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ જ્યારે તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાને પરત લાવવામાં આવ્યા ત્યારે તે વાદળી થઈ ગયું હતું. ત્યાં થોડા અવાજો ઉભા થયા હતા કે તે તેમનું કોઈ સામાન્ય મૃત્યુ નથી થયું પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આટલું જોયા અને લોકોના બોલ્યા છતાં કોઈ પોસ્ટ મોટર્મ કરવામાં આવ્યું નથી અને કેસ પણ નોંધાયો નથી. ત્યારથી તેમના મૃત્યુ પાછળ ઘણા રહસ્યો છે.. અને શું સાચું છે અને શું ખોટું તે એક ખુબજ રહસ્યમય વાત છે.. જેની હકીકત આજે પણ કોઈને ખબર નથી.

- Advertisement -
દેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન
સરકાર ઘરે ઘરે પહોચાડશે દારૂની પાઇપ! વાઇરલ થતાં મેસેજનું આવું છે કઈક ફેક્ટ્સ
જ્યાં દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભારતનું આ રાજ્ય બન્યું સંપૂર્ણ કોરોના મુક્ત
ઓડિશામાં યોજાનારી જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,કોરોના વાયયસના કારણે લેવામાં આવ્યો નિર્ણય
લગભગ 74 ટકા પુરુષો સીધા સ્ત્રીઓના સ્તન તરફ જુએ છે: મહિલાના સ્તન વિશેની રસપ્રદ જાણકારી
- Advertisement -
TAGGED:Death of Lal Bahadur ShastryFloating stones of RameswaramHaunting and Unrevealed secrets of KuldharaindiaJwala Ji Temple in KangraOrigin of ChristianitySecretsTaj Mahal
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 06 25T171253.732
ગુજરાતજાણવા જેવું

1 જુલાઈથી લાગુ થઈ શકે છે અનલોક-2,મોદી સરકાર અનલોક-2માં આપી શકે છે વધુ છૂટછાટ

By Palak Thakkar
1 Min Read
જાણવા જેવુંભારત

જાણો શું છે હોટસ્પોટ, રેડ-ઓરેન્જ અને ગ્રીન ઝોન?

By Chintan Mistry
5 Min Read
106467352 1585602933667virus medical flu mask health protection woman young outdoor sick pollution protective danger face t20 o07dbe 1
જાણવા જેવું

માસ્ક પહેરતી વખતે રાખો ખાસ કાળજી,જાણો વર્કઆઉટ વખતે ક્યું માસ્ક પહેરવુ છે યોગ્ય

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?