ધર્મદર્શન

By Gujju Media

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…

- Advertisement -
- Advertisement -

Popular ધર્મદર્શન News

- Advertisement -

ધર્મદર્શન News

કોરોનાનાં કારણે 284 વર્ષમાં પહેલી વખત બદલાઇ શકે છે જગન્નાથ પુરીની રથયાત્રા

વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર કોરોના સંકટ તોળાતું નજરે ચડે છે. સમાચાર મળી રહ્યા છે કે આ વખતની પવિત્ર…

By Palak Thakkar 2 Min Read

ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ

કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. હિંદુ કેલેન્ડ પ્રમાણે આ મંદિરના કપાટ દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે માર્ચ-એપ્રિલમાં ખોલવામાં આવે…

By Palak Thakkar 4 Min Read

કેદારનાથના ખૂલ્યા કપાટ ઘરે બેઠા કરો દર્શન, 10 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું મંદિર

વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજે વિધિ અને પૂજા અર્ચના બાદ ખુલ્લા મુકાયા છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્લા મુકાયા છે.…

By Palak Thakkar 2 Min Read

આજે છે વિનાયકી ચોથ,આજના દિવસે આવી રીતે કરવામાં આવે છે ગણેશજીની પૂજા અને મંત્રો જાપ

આજે વૈશાખ મહિનાના સુદ પક્ષની ચોથ છે. જેને વિનાયકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસ ગણેશજી માટે વ્રત કરવામાં આવે…

By Palak Thakkar 1 Min Read

લોકડાઉનમાં ઘરેમાં રહીને કરો અક્ષય તૃતીયાની પૂજા,આ ઉપાય તમારા રહેશે ફળદાયી

આજે અક્ષય તૃતીયા છે. આ દિવસને ખુબજ શુભ માનવામાં આવે છે. આ તિથિ સૌથી શુભ માનવામાં આવે છે. આ તિથિએ…

By Palak Thakkar 2 Min Read

આ વર્ષે નહીં યોજાય પ્રસિદ્ધ અમરનાથ યાત્રા !, હવે જમ્મુ-કાશ્મીર પ્રશાસનને લીધો યૂ-ટર્ન

દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસથી…

By Chintan Mistry 1 Min Read

ઘરમાં મની પ્લાન્ટ લગાવવો કેમ શુભ ગણાય છે. આ છોડની વેલ જમીન ઉપર ફેલાય તો વાસ્તુદોષ વધે છે

ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે આપણા શાસ્ત્રોમાં કેટલાંક પ્રકારના ઉપાય બતાવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રાનુસાર ઘરમાં કેટલાંય પ્રકારના છોડ વાવવાથી તેનાથી…

By Gujju Media 2 Min Read

કોરોના ઈફેક્ટ : જરુરિયાતમંદોની મદદ માટે ધાર્મિક સંસ્થાઓ આવી આગળ, BAPS દ્વારા શાકભાજીનું નિ:શુલ્ક વિતરણ

હાલ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. સ્થિતિ કફોડી થઈ રહી છે ત્યારે  વિવિધ સંગઠનો દ્વારા  જરૂરિયાત મંદ લોકોની…

By Chintan Mistry 2 Min Read

હોળીના તહેવારની પૌરાણિક કથા, શા માટે ભત્રીજા પ્રહલાદને લઇને આગમાં બેઠી હોલિકા

હોળી એટલે રંગોનો તહેવાર,આપણા દેશમાં હોળીની ઉત્સાહભેર ઉજવાણી કરવામાં આવે છે.હોળી રંગોની સાથે ભક્તિ અને શક્તિનો પણ તહેવાર છે.હોળીની એક…

By Palak Thakkar 2 Min Read
- Advertisement -