વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…
ફાગણ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે,અને બીજા દિવસે મંગળવારે હોળી રમવામાં આવે છે.આ વર્ષે ગુરૂ અને શનિનો એક…
શિવરાત્રીનો દિવસ હવે નજીક આવી રહયો છે. ત્યારે આ શીવરાત્રીનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે.દર મહિનાની વદ ચૌદસ…
જેમનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જન્મ-મરણ ના આ બંધનને ભગવાન પણ નથી તોડી શક્યા. અને જયારે…
એકને નશો છોડાવો, પાંચના જીવન બચાઓ....બીડી છે મોતની સીડી....જેવા અનેક સુત્રો આપણે સાંભળ્યા હશે અથવા વાંચ્યા હશે.....પણ તેમ છતાં વિશ્વમાં…
ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય…
દિવાળીમાં દીપકનું મહત્વ : દિવાળીની પૂજામાં દીવાનું સ્થાન મહત્વપૂર્ણ છે. ફક્ત માટીના દિવાનુ જ મહત્વ છે. જેમા પાંચ તત્વ છે.…
દિવાળીનો તહેવાર એ પ્રકાશનું પર્વ છે. આ તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે. આ સમયે દરેક ઘરોમાં દિવા ઝળહળી ઉઠે છે.…
માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને…
દિવાળી એટલે દીવાનો તહેવાર, માટીના કેડિયામાં દીવો એ તેનું મુખ્ય પ્રતીક. દિવાળીની ઉજવણીમાં ઘણું બદલાયું. ઘણી નવીનતા આવી પરંતુ માટીના…
Sign in to your account