ધર્મદર્શન

By Gujju Media

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…

- Advertisement -
- Advertisement -

Popular ધર્મદર્શન News

- Advertisement -

ધર્મદર્શન News

ચાલુ વર્ષે નહીં યોજાય અમરનાથ યાત્રા,કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય

આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે,ત્યારે શિવજીના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેની સાથે એક મોટા સમાચાર…

By Palak Thakkar 1 Min Read

જાણો દિવાસાનું મહત્વ, દિવસા પર કઇ વસ્તુની કરવામાં આવે છે વિશેષ પૂજા

શિવજીના ભક્તો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે તેવા શ્રાવણમાસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે,ત્યારે જેટલો શ્રાવણમાસનો મહિમા છે…

By Palak Thakkar 2 Min Read

પદ્મનાભ મંદિર પર અધિકાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો,જુઓ કોને સોંપાયું મેનેજમેન્ટ

કેરળના તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિરમાં નાણાની ગડબડીને લઈને વ્યવસ્થાપન અને પ્રશાસન વચ્ચે વર્ષોથી કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હતો. જે સુપ્રીમ…

By Palak Thakkar 2 Min Read

ગુરુપૂર્ણિમા પર કોરોનાનું ગ્રહણ,ઇતિહાસમાં પ્રથમ વખત ગુરુપુર્ણિમાના અવસરે ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે રાખવામાં આવ્યા બંધ

આજે ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ગુરુપુર્ણિમાના અવસરે બંધ રહ્યાં. જો કે ગુરુપુર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળું…

By Palak Thakkar 2 Min Read

અષાઢી પૂનમ એટલે ગુરૂપૂર્ણિમા,ગુરૂપૂર્ણિમાના દિવસ પર આ વસ્તુઓની કરો અચૂક પૂજા

અષાઢી પૂનમ એટલે કાર્તિકી સંવત્સરની નવમા માસની પૂનમ. અગાઉના જમાનામાં ગુરુકુળ પરંપરામાં આ દિવસે વિદ્યા આપનાર ગુરુનું પૂજન થતું. વિદ્યાર્થીઓના…

By Palak Thakkar 2 Min Read

કોરોના વાયરસ વચ્ચે મોટા સમાચાર,આ વખતે નહિ થાય લાલબાગ ચા રાજા’ ગણપતિનું સ્થાપન

કોરોનાકાળમાં ગણપતિ ઉત્સવ મામલે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિનું આ વખતે સ્થાપન નહીં થાય. લાલબાગ…

By Palak Thakkar 1 Min Read

ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રાને સુપ્રીમ કોર્ટે શરતો સાથે આપી મંજૂરી

ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે દેશની વડી અદાલતે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન…

By Palak Thakkar 1 Min Read

પૂર્ણિમા સ્નાન માટે ગર્ભગૃહથી મૂર્તિઓ બહાર લાવવામાં આવી, આજે રાતથી 22 જૂન સુધી ભગવાન જગન્નાથ ક્વોરન્ટીન રહેશે

ઉત્સવમાં 170થી વધારે પૂજારી 12 દિવસથી હોમ ક્વોરન્ટીન હતાં હવે રથયાત્રા માટે 23 જૂનને ભગવાન બહાર આવશે જગન્નાથ પુરીમાં રથયાત્રા…

By Gujju Media 3 Min Read

શું ગ્રહો તમને હેરાન કરે છે ?

તમારી પ્રગતિમાં ક્યો ગ્રહ અવરોધ બને છે ? તમાર ગ્રહોને તમે જાણતા નથી પરતું તે તમારા ઉપર અસર તો કરે…

By Gujju Media 2 Min Read
- Advertisement -