વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…
આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે,ત્યારે શિવજીના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેની સાથે એક મોટા સમાચાર…
શિવજીના ભક્તો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે તેવા શ્રાવણમાસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે,ત્યારે જેટલો શ્રાવણમાસનો મહિમા છે…
કેરળના તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિરમાં નાણાની ગડબડીને લઈને વ્યવસ્થાપન અને પ્રશાસન વચ્ચે વર્ષોથી કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હતો. જે સુપ્રીમ…
આજે ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ગુરુપુર્ણિમાના અવસરે બંધ રહ્યાં. જો કે ગુરુપુર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળું…
અષાઢી પૂનમ એટલે કાર્તિકી સંવત્સરની નવમા માસની પૂનમ. અગાઉના જમાનામાં ગુરુકુળ પરંપરામાં આ દિવસે વિદ્યા આપનાર ગુરુનું પૂજન થતું. વિદ્યાર્થીઓના…
કોરોનાકાળમાં ગણપતિ ઉત્સવ મામલે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિનું આ વખતે સ્થાપન નહીં થાય. લાલબાગ…
ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે દેશની વડી અદાલતે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન…
ઉત્સવમાં 170થી વધારે પૂજારી 12 દિવસથી હોમ ક્વોરન્ટીન હતાં હવે રથયાત્રા માટે 23 જૂનને ભગવાન બહાર આવશે જગન્નાથ પુરીમાં રથયાત્રા…
તમારી પ્રગતિમાં ક્યો ગ્રહ અવરોધ બને છે ? તમાર ગ્રહોને તમે જાણતા નથી પરતું તે તમારા ઉપર અસર તો કરે…
Sign in to your account