ધર્મદર્શન

By Gujju Media

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…

- Advertisement -
- Advertisement -

Popular ધર્મદર્શન News

- Advertisement -

ધર્મદર્શન News

આ વર્ષે 22 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર

દિવાળી પહેલાં ખરીદી માટે 22 ઓક્ટોબર મંગળવારે પુષ્ય નક્ષત્ર.....આ સંયોગમાં જે પણ ખરીદી કરવામાં આવે તે શુભ રહેશે. આ વર્ષે…

By Gujju Media 1 Min Read

ઇતિહાસનું સોનેરી પૃષ્ઠ ધરાવતા નાગેશ્વર મંદિર વિશે જાણો.

નાગમતીના કિનારે આવેલું નાગેશ્વર શિવમંદીર શિવાલયમાં આવેલા ઇ.સ. ૧૬૧૦ અને ૧૬૧૪ના શિલાલેખો તેમજ આજુબાજુ આવેલા પાળીઆ અને ડેરીઓ મંદિરની પ્રાચીનતા…

By Gujju Media 1 Min Read

જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા, જાણો અમદાવાદમાં કેવી રીતે અને કોણે શરૂ કરી હતી રથયાત્રા

અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૨ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૯માં યોજાતી રથયાત્રા ૧૪૨મી રથયાત્રા…

By Gujju Media 6 Min Read

રથયાત્રાના 15 દિવસ પહેલા બિમાર પડે છે ભગવાન જગન્નાથ

ઓડીશાની ધાર્મિક નગરી પૂરીમાં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાનો વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. હિન્દુ પંચાગ મુજબ અહીં દરેક અષાઢ…

By Gujju Media 3 Min Read

શું આપ જાણો છો કેમ સૂર્ય ને જળ અર્પણ કરવામાં આવે છે? જાણો શું છે તેનું મહત્વ…

સૂર્યને જળ અર્પણ કરવાનું મહત્વ : આપની સંસ્કૃતિમાં સૂર્યને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્યને દરેક ગ્રહમાં સૌથી શ્રેષ્ઠ ગ્રહ…

By Gujju Media 2 Min Read

હિંદુ પરંપરામાં જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક: શા માટે એક જ કુટુંબમાં લગ્ન નથી કરતા?

આજે અમે આ લેખ એટલા માટે લઈને આવ્યા છીએ કે, ડિસ્કવરી ચેનલમાં એક દિવસ જેનેટિક બીમારીઓ સંબંધિત એક કાર્યક્રમ હતો.…

By Gujju Media 8 Min Read

નવરાત્રી: ગરબા રમવાથી થતા શારીરિક ફાયદા

ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક…

By Gujju Media 3 Min Read

ગરબા રમતા તમારો મેકઅપ ખરાબ થાય છે તો અપનાવો આ મેકઅપ ટિપ્સ

સામાન્ય અવસરના મેકઅપ અને નવરાત્રીમાં તમે જે મેકઅપ કરો છો તેમાં ખૂબ અંતર હોય છે. જો તમે સામાન્ય દિવસોની રીતે…

By Gujju Media 1 Min Read

શ્રાદ્ધનું ભોજન બનાવવામાં રાખો આ સાવધાની!

શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે, અને પિતૃપક્ષને શ્રાદ્ધ નાખવા માટે ઘરની ગૃહિણીઓ શાસ્ત્રો અનુસાર ભોજન બનાવે એ જરૂરી છે. શ્રાદ્ધના…

By Shraddha Vyas 2 Min Read
- Advertisement -