વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની…
દિવાળી પહેલાં ખરીદી માટે 22 ઓક્ટોબર મંગળવારે પુષ્ય નક્ષત્ર.....આ સંયોગમાં જે પણ ખરીદી કરવામાં આવે તે શુભ રહેશે. આ વર્ષે…
નાગમતીના કિનારે આવેલું નાગેશ્વર શિવમંદીર શિવાલયમાં આવેલા ઇ.સ. ૧૬૧૦ અને ૧૬૧૪ના શિલાલેખો તેમજ આજુબાજુ આવેલા પાળીઆ અને ડેરીઓ મંદિરની પ્રાચીનતા…
અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૨ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૯માં યોજાતી રથયાત્રા ૧૪૨મી રથયાત્રા…
ઓડીશાની ધાર્મિક નગરી પૂરીમાં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાનો વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. હિન્દુ પંચાગ મુજબ અહીં દરેક અષાઢ…
સૂર્યને જળ અર્પણ કરવાનું મહત્વ : આપની સંસ્કૃતિમાં સૂર્યને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્યને દરેક ગ્રહમાં સૌથી શ્રેષ્ઠ ગ્રહ…
આજે અમે આ લેખ એટલા માટે લઈને આવ્યા છીએ કે, ડિસ્કવરી ચેનલમાં એક દિવસ જેનેટિક બીમારીઓ સંબંધિત એક કાર્યક્રમ હતો.…
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક…
સામાન્ય અવસરના મેકઅપ અને નવરાત્રીમાં તમે જે મેકઅપ કરો છો તેમાં ખૂબ અંતર હોય છે. જો તમે સામાન્ય દિવસોની રીતે…
શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે, અને પિતૃપક્ષને શ્રાદ્ધ નાખવા માટે ઘરની ગૃહિણીઓ શાસ્ત્રો અનુસાર ભોજન બનાવે એ જરૂરી છે. શ્રાદ્ધના…
Sign in to your account