જાણવા જેવું
લોકો ઘણીવાર રસોઈ માટે સ્ટીલ, લોખંડ અને એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરે છે. પણ શું તમે ક્યારેય સોનાના વાસણમાં ખોરાક રાંધતો જોયો છે? હા, સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે…
Popular જાણવા જેવું News
જાણવા જેવું News
કોરોનાની વેક્સિન શોધવામાં 100 વર્ષ પાછળ જવા મજબૂર થયા વૈજ્ઞાનિકો, જાણો કઇ રસી બની વૈજ્ઞાનિકો માટે આશાનું કિરણ
કોરોના વાયરસએ એવી બિમારી છે, જેનો ઇલાજ શોધવામાં દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકો ઘણી મહેનત કરી રહ્યા છે,એક તરફ દિવસે-દિવસે કોરોનાના…
લોકડાઉનના કારણે ઘટયું પ્રદૂષણ,એર ક્વોલિટીમાં થયો સુધારો, પરંતુ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા
કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેરકરવામાં આવ્યું છે,જેથી લૉકડાઉનને પગલે વાહનો અને કારખાનાઓનાં ધુમાડાથી ફેલાતું પ્રદૂષણ ઘટયું છે. જેને પગલે…
લોકડાઉન વચ્ચે ગુજરાતના પરેશ ધાનાણી બન્યા અન્નદાતા
ગુજરાત સહિત દેશભરમાં હાલ કોરોના વાયરસ નામની મહામારીએ પોતાનો ભરડો લીધો છે. દેશભરમાં કોરોનાના કહેરના કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક…
10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ, અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે થશે પસાર
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે. અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી…
Corona સંકટ: જાણો આ કોરોના હોટસ્પોટ શું છે ? સીલ કરાયા બાદ જાણો તમે શું કરી શકો અને શું નહી?
ભારતમાં Corona વાયરસનો કહેર યથાવત છે. આ મહામારીને ધ્યાનમાં લેતાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સરકારોએ પોતાના રાજ્યોમાં અનેક હૉટસ્પોટ વિસ્તારોને…
મહાસત્તા અમેરિકાને બચાવવા ભારત આવ્યું આગળ, મોદી હૈ તો મુમકિન હૈ
દુનિયાની મહાસત્તા કહેવાતા અમેરિકામાં હાલ કોરોના વાયરસના કારણે ભારે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. લાખો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી જતા…
21 દિવસનું લોકડાઉન પછી ગુજરાત સરકાર લેશે ક્યો નિર્ણય, લોકડાઉન અંગે આ ત્રણ વિકલ્પ પર ચાલી રહી છે વિચારણા
સમગ્ર ભારતમાં અત્યારે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે,અને 14 એપ્રિલે લોકડાઉન પૂરુ થશે,ત્યારે કેટલાક રાજ્યોએ લોક ડાઉન વધારવા માટે…
કોરોના સામેની જંગમાં ભારતને મળ્યું આશાનું કિરણ, કોરોનાની દવા શોધી હોવાનો કેડિલા ગ્રુપના ચેરમેને કર્યો દાવો
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર પણ કોરોના વાયરસના સંક્રમણને રોકવા પોતાની…
જાણો શું વીમા કંપનીઓ કોરોનાને કારણે મૃત્યુ પર દાવાની ચૂકવણી કરશે?
કોરોના વાયરસને કારણે વિશ્વવ્યાપી હલચલ મચી છે. આવી સ્થિતિમાં, જો કોઈનું મૃત્યુ કોરોનાને કારણે થાય છે, તો જીવન વીમા કંપનીઓ…