તમે ઘણીવાર સોશિયલ મીડિયા પર અનેક વિડીયો જોયા હશે જેમાં સ્ત્રીઓની ખૂબ મજાક કરવામાં આવતી કે મહિલાઓને કોઈ જાહેરમાં કે પછી ખાનગીમાં પણ કોઈ આંટી કે...
હમણાં જ આપણાં દેશના પ્રધાનમંત્રી આપણાં ગુજરાતની મુલાકાતએ આવ્યા હતા. આ દરમિયાન આપણાં ગુજરાતીઓએ તેમનું ખૂબ ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકો ઘણા સમયથી તેમની રાહ જોઈ...
આપણે બધા આપણી નિયમિત ઇન્કમમાંથી આપણાં ભવિષ્ય માટે કેટલીક બચત કરતાં હોઈએ છે. ભવિષ્ય કેવું હશે એ લગભગ કોઈ કહી શકતું નથી. પણ તેમ છતાં પણ...
ડેઇલીહન્ટ, ભારતનું #1 સ્થાનિક ભાષા કન્ટેન્ટ પ્લેટફોર્મ અને AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ, અગ્રણી સંકલિત બિઝનેસ સમૂહ અદાણી ગ્રૂપ દ્વારા સમર્થિત પ્લેટફોર્મ, #StoryForGlory, જે રાષ્ટ્રવ્યાપી ટેલેન્ટ હન્ટ...
આદ્યશક્તિની આરાધના માટે વર્ષમાં ૪ નવરાત્રી પૈકી આસો માસની નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. ત્યારે કલાકારો માટીના ગરબા તૈયાર કરવા માટે...
નવલી નવરાતની શરૂઆત થઇ ચુકી છે. પોળ હોય કે સોસાયટી કે પાર્ટીપ્લોટ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવા નીકળી પડે છે. ઢોલ ધ્રબુકે અને કાનમાં ગરબાના શબ્દો...
નવરાત્રીના પાવન અવસરે ઘર ઘરમાં મા દુર્ગાની પૂજા અચર્ના કરવામાં આવે છે. અને આ સમયે અનેક લોકો ઘરે માતાજીના ઘટસ્થાપના કરી પૂજાવિધિ કરે છે. અનેક લોકો...
શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ...
નવરાત્રિમાં ભક્તો પૂરા નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ રૂપોની પૂજા અર્ચના કરે છે. લોકો આ દરમિયાન વ્રત પણ રાખે છે. આસો મહિનાની નવરાત્રિનુ ખૂબ મહત્વ...
નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસો દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ પર્વ પર જો માતાની ઉપાસના કરવામાં આવે તો પરમ...