Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..
Uncategorizedજાણવા જેવુંહેલ્થ

જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..

Nandini Mistry
Last updated: February 13, 2020 7:53 am
By Nandini Mistry
4 Min Read
Share
800
SHARE

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને લઈને આંતરાષ્ટ્રીય હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. દુનિયાભરમાં લગભગ 2 લાખ લોકોને આ વાયરસથી ઇન્ફેક્ટેડ હોવાની શંકા સાથે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિક આ બીમારી અને વાયરસની દવા શોધવામાં લાગી ગયા છે. ચીનના વુહાન શહેરથી શરુ થયેલો ખૂબ જ ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસ અત્યાર સુધીમાં દુનિયાના 23 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેમજ અત્યાર સુધીમાં એકલા ચીનમાંથી 425થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના 3 કન્ફર્મ્ડ કેસ કેરળમાં સામે આવી ચુક્યા છે.

Contents
  • મીથઃ પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ
  • મીથઃ લસણ ખાવાથી કોરોના વાયરસ દૂર રહે છે.
  • મીથઃ નિમોનિયાની વેક્સીન કોરોના વાયરસથી બચવામાં મદદરુપ છે.
  • મીથઃ ગાયના ગોબર અને ગૌમુત્રથી કોરોનાનો ઈલાજ
  • મીથઃ એન્ટિબાયોટિકથી થઈ શકે છે કોરોના વાયરસનો ઈલાજ
  • મીથઃ ચાઈનીઝ ફૂડ ખાવાથી થઈ શકે છે કોરોના વાયરસ

wuhan coronavirus china 1203226303

તેવામાં લોકો આ બીમારીને લઈને લોકોમાં ડર હોવો એ સ્વાભાવિક છે. જોકે આ બધા વચ્ચે કેટલાક એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે હોમિયોપેથીમાં આ રોગનો ઈલાજ છે. તો કોઈ આયુર્વેદમાં સચોટ ઈલાજ હોવાનો દાવો કરે છે. કોરોના વાયરસને લઈને સોશીયલ મીડિયા પર અનેક પ્રકારના મીથ ફેલાવવામાં આવી રહ્યા છે. તો ચાલો જાણીએ આ મીથ પાછળની હકીકત..

- Advertisement -

મીથઃ પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ

wuhan hubei province coronavirus china
હકીકતઃ આ વાત હજી સુધી કોઈ રિસર્ચમાં સાબીત નથી થઈ કે નથી કોઈ એવા પૂરાવા. તેમજ અત્યાર સુધી આ જાનવરોમાંથી માણસમાં કોરોના વાયરસ આવ્યો હોય તેવો કિસ્સો ક્યાંય સામે નથી આવ્યો. જોકે પાળતુ જાનવરોને અડ્યા બાદ ખૂબ જરુરી છે કે તમે હાથને હાઈજેનિક હેન્ડવોશથી સાફ કરીને બેક્ટેરિયા ફેલાવાથી રોકો.

મીથઃ લસણ ખાવાથી કોરોના વાયરસ દૂર રહે છે.

coronavirus garlic1580815401
હકીકતઃ આજકાલ વોટ્સએપ પર આયુર્વેદના નામે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લસણ ખાવાથી કોરોના વાયરસ ઇન્ફેક્શનથી બચી શકાય છે, પરંતુ આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. એન્ટિમાઈક્રોબિયલ તત્વોથી ભરપૂર લસણ એક હેલ્ધી ફૂડ છે પરંતુ એ વાતના કોઈ સંકેત કે પૂરાવા નથી કે લસણ ખાવાથી કોરોના વાયરસનો ઈલાજ થઈ શકે છે.

- Advertisement -

મીથઃ નિમોનિયાની વેક્સીન કોરોના વાયરસથી બચવામાં મદદરુપ છે.

VaccinePneumonia

હકીકતઃ નહીં, આ વાત પણ સાવ ખોટી છે. WHOએ પણ કહી દીધું છે કે નિમોનિયા માટે આપવામાં આવતી ન્યૂમોકોકલ વેક્સીન નવા અને ખતરનાક વાયરસ વિરુદ્ધ કોઈ સુરક્ષા આપતી નથી. આ વાયરસ એટલો નવો છે કે તેના માટે એક અલગથી નવા જ પ્રકારની વેક્સીનની જરુરિયા ઉભી થઈ છે. જે હાલ દુનિયામાં ક્યાંય ઉપલબ્ધ નથી.

- Advertisement -

 

મીથઃ ગાયના ગોબર અને ગૌમુત્રથી કોરોનાનો ઈલાજ

2 08 47 22 1 1 H@@IGHT 434 W@@IDTH 680

- Advertisement -
- Advertisement -

હકીકતઃ કોરોના વાયરસ સામે આવ્યા બાદ બધા પોતપોતાની રીતે તેનો ઈલાજ હોવાનો દાવો કરે છે. આ જ રીતે કેટલાક લોકોનો દાવો છે કે ગૌમૂત્રના સેવન અને ગોબરથી કોરોના વાયરસનું ઇંફેક્શન દૂર થાય છે. પરંતુ આ દાવો પણ સંપૂર્ણ રીતે ખોટો છે.

મીથઃ એન્ટિબાયોટિકથી થઈ શકે છે કોરોના વાયરસનો ઈલાજ

GettyImages 857323856

હકીકતઃ WHOનું માનીએ તો એન્ટિબાયોટિક વાયરસ વિરુદ્ધ કામ નથી કરતા અને તે ફક્ત બેક્ટેરિયાવાળા ઈન્ફેક્શન વિરુદ્ધ કામ કરે છે. જેથી આ ખતરનાક વાયરસ વિરુદ્ધ લડવામાં એન્ટિબાયોટિક્સનું કોઈ કામ નથી.

- Advertisement -

મીથઃ ચાઈનીઝ ફૂડ ખાવાથી થઈ શકે છે કોરોના વાયરસ

Indo Chinese Chicken Hakka Noodles

હકીકતઃ આ પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલ ભ્રમ છે. જેના મુજબ ચાઈનીઝ ફૂડ અથવા ચાઈનીઝ રેસ્ટોરન્ટ પર જવાનું બંધ કરી દેવું જોઈએ.તેનાથી જ કોરોના વાયરસ ફેલાય છે. પરંતુ હકીકતમાં આ વાત પણ પૂર્ણ રીતે ખોટી છે. WHO ચાઈનીઝ ફૂડને કોરોના વાયરસ ફેલવાનાર રિસ્ક ફેક્ટર નથી માન્યું. એટલે કે ચાઈનીઝ નૂડલ્સ ખાવાથી તમને કોરોના નહીં થાય.

ઠંડીમાં હાડકાં થઈ ગયા છે કમજોર? બાબા રામદેવ પાસેથી જાણો આર્થરાઇટિસનો રામબાણ ઇલાજ
પહેલીવાર પીએમ મોદી 120 દેશોના સંગઠન નોન-એલાઈન્ડ મુવમેન્ટને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધિત કરશે
છાતી અને પેટમાં બળતરા થાય છે? રસોડામાં રહેલી આ 5 કુદરતી વસ્તુઓ એસિડ રિફ્લક્સને કરશે ગાયબ
કડકડતી ઠંડીમાં કોને છે બ્રેઈન સ્ટ્રોકનું સૌથી વધુ જોખમ? બચવા માટે આજે જ બદલો આ 5 આદતો
પેટના ગેસથી પરેશાન છો? આ દાળ ખાવાથી મિનિટોમાં મળશે છુટકારો
- Advertisement -
TAGGED:antibioticsChinachinese foodcorona viruscow milkgarlicnuemoniapetsWHO
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
Daan leela
દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન
ભજન
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

1779786888 dharmishtha 1 8.jpg.webp
હેલ્થ

ઇબોલા સંક્રમણને રોકવા DGCA એ કમર કસી, પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જાહેર

By Gujju Media
5 Min Read
marriage
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

બેંક કર્મચારીએ દહેજના ફગાવી દીધા 6 લાખ રૂપિયા કહ્યું કે

By Gujju Media
3 Min Read
BeFunky collage 4
ગુજરાતસ્પોર્ટ્સ

કોવિટ19 સામે લડવા માટે સામે આવ્યા વિક્ટર ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર, દેશની મદદે આવ્યા સ્ટાર પ્લેયર અતુલ શુક્લા અને અભિષેક સિંહ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?