Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..
Uncategorizedજાણવા જેવુંહેલ્થ

જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..

Nandini Mistry
Last updated: February 13, 2020 7:53 am
By Nandini Mistry 4 Min Read
Share
800
SHARE

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને લઈને આંતરાષ્ટ્રીય હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. દુનિયાભરમાં લગભગ 2 લાખ લોકોને આ વાયરસથી ઇન્ફેક્ટેડ હોવાની શંકા સાથે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિક આ બીમારી અને વાયરસની દવા શોધવામાં લાગી ગયા છે. ચીનના વુહાન શહેરથી શરુ થયેલો ખૂબ જ ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસ અત્યાર સુધીમાં દુનિયાના 23 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેમજ અત્યાર સુધીમાં એકલા ચીનમાંથી 425થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના 3 કન્ફર્મ્ડ કેસ કેરળમાં સામે આવી ચુક્યા છે.

Contents
મીથઃ પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસમીથઃ લસણ ખાવાથી કોરોના વાયરસ દૂર રહે છે.મીથઃ નિમોનિયાની વેક્સીન કોરોના વાયરસથી બચવામાં મદદરુપ છે.મીથઃ ગાયના ગોબર અને ગૌમુત્રથી કોરોનાનો ઈલાજમીથઃ એન્ટિબાયોટિકથી થઈ શકે છે કોરોના વાયરસનો ઈલાજમીથઃ ચાઈનીઝ ફૂડ ખાવાથી થઈ શકે છે કોરોના વાયરસ

wuhan coronavirus china 1203226303

તેવામાં લોકો આ બીમારીને લઈને લોકોમાં ડર હોવો એ સ્વાભાવિક છે. જોકે આ બધા વચ્ચે કેટલાક એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે હોમિયોપેથીમાં આ રોગનો ઈલાજ છે. તો કોઈ આયુર્વેદમાં સચોટ ઈલાજ હોવાનો દાવો કરે છે. કોરોના વાયરસને લઈને સોશીયલ મીડિયા પર અનેક પ્રકારના મીથ ફેલાવવામાં આવી રહ્યા છે. તો ચાલો જાણીએ આ મીથ પાછળની હકીકત..

- Advertisement -

મીથઃ પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ

wuhan hubei province coronavirus china
હકીકતઃ આ વાત હજી સુધી કોઈ રિસર્ચમાં સાબીત નથી થઈ કે નથી કોઈ એવા પૂરાવા. તેમજ અત્યાર સુધી આ જાનવરોમાંથી માણસમાં કોરોના વાયરસ આવ્યો હોય તેવો કિસ્સો ક્યાંય સામે નથી આવ્યો. જોકે પાળતુ જાનવરોને અડ્યા બાદ ખૂબ જરુરી છે કે તમે હાથને હાઈજેનિક હેન્ડવોશથી સાફ કરીને બેક્ટેરિયા ફેલાવાથી રોકો.

મીથઃ લસણ ખાવાથી કોરોના વાયરસ દૂર રહે છે.

coronavirus garlic1580815401
હકીકતઃ આજકાલ વોટ્સએપ પર આયુર્વેદના નામે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લસણ ખાવાથી કોરોના વાયરસ ઇન્ફેક્શનથી બચી શકાય છે, પરંતુ આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. એન્ટિમાઈક્રોબિયલ તત્વોથી ભરપૂર લસણ એક હેલ્ધી ફૂડ છે પરંતુ એ વાતના કોઈ સંકેત કે પૂરાવા નથી કે લસણ ખાવાથી કોરોના વાયરસનો ઈલાજ થઈ શકે છે.

- Advertisement -

મીથઃ નિમોનિયાની વેક્સીન કોરોના વાયરસથી બચવામાં મદદરુપ છે.

VaccinePneumonia

હકીકતઃ નહીં, આ વાત પણ સાવ ખોટી છે. WHOએ પણ કહી દીધું છે કે નિમોનિયા માટે આપવામાં આવતી ન્યૂમોકોકલ વેક્સીન નવા અને ખતરનાક વાયરસ વિરુદ્ધ કોઈ સુરક્ષા આપતી નથી. આ વાયરસ એટલો નવો છે કે તેના માટે એક અલગથી નવા જ પ્રકારની વેક્સીનની જરુરિયા ઉભી થઈ છે. જે હાલ દુનિયામાં ક્યાંય ઉપલબ્ધ નથી.

- Advertisement -

 

મીથઃ ગાયના ગોબર અને ગૌમુત્રથી કોરોનાનો ઈલાજ

2 08 47 22 1 1 H@@IGHT 434 W@@IDTH 680

- Advertisement -
- Advertisement -

હકીકતઃ કોરોના વાયરસ સામે આવ્યા બાદ બધા પોતપોતાની રીતે તેનો ઈલાજ હોવાનો દાવો કરે છે. આ જ રીતે કેટલાક લોકોનો દાવો છે કે ગૌમૂત્રના સેવન અને ગોબરથી કોરોના વાયરસનું ઇંફેક્શન દૂર થાય છે. પરંતુ આ દાવો પણ સંપૂર્ણ રીતે ખોટો છે.

મીથઃ એન્ટિબાયોટિકથી થઈ શકે છે કોરોના વાયરસનો ઈલાજ

GettyImages 857323856

હકીકતઃ WHOનું માનીએ તો એન્ટિબાયોટિક વાયરસ વિરુદ્ધ કામ નથી કરતા અને તે ફક્ત બેક્ટેરિયાવાળા ઈન્ફેક્શન વિરુદ્ધ કામ કરે છે. જેથી આ ખતરનાક વાયરસ વિરુદ્ધ લડવામાં એન્ટિબાયોટિક્સનું કોઈ કામ નથી.

- Advertisement -

મીથઃ ચાઈનીઝ ફૂડ ખાવાથી થઈ શકે છે કોરોના વાયરસ

Indo Chinese Chicken Hakka Noodles

હકીકતઃ આ પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલ ભ્રમ છે. જેના મુજબ ચાઈનીઝ ફૂડ અથવા ચાઈનીઝ રેસ્ટોરન્ટ પર જવાનું બંધ કરી દેવું જોઈએ.તેનાથી જ કોરોના વાયરસ ફેલાય છે. પરંતુ હકીકતમાં આ વાત પણ પૂર્ણ રીતે ખોટી છે. WHO ચાઈનીઝ ફૂડને કોરોના વાયરસ ફેલવાનાર રિસ્ક ફેક્ટર નથી માન્યું. એટલે કે ચાઈનીઝ નૂડલ્સ ખાવાથી તમને કોરોના નહીં થાય.

You Might Also Like

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

- Advertisement -
TAGGED:antibioticsChinachinese foodcorona viruscow milkgarlicnuemoniapetsWHO
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

For which part of the body is clove water beneficial know the right time and way to drink it
હેલ્થ

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

By Gujju Media 2 Min Read
For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media 2 Min Read
What should be eaten to strengthen the nervous system
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?