Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ પહેલા પણ ચીને કરી હતી આવી ખોફનાક ભૂલ, જેના કારણે થયા હતા કરોડો લોકોના મોત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ઈતિહાસના પાનામાં લટાર > આ પહેલા પણ ચીને કરી હતી આવી ખોફનાક ભૂલ, જેના કારણે થયા હતા કરોડો લોકોના મોત
ઈતિહાસના પાનામાં લટારવિશ્વ

આ પહેલા પણ ચીને કરી હતી આવી ખોફનાક ભૂલ, જેના કારણે થયા હતા કરોડો લોકોના મોત

Palak Thakkar
Last updated: June 29, 2023 3:29 pm
By Palak Thakkar 4 Min Read
Share
GettyImages 2629166 scaled
Typical famine victims in China. A man grieves while children look at dying mother. (Photo by Topical Press Agency/Getty Images)
SHARE

અત્યારે દેશ અને દુનિયા કોરોના નામની મહામારીનું શિકાર બન્યું છે. ચીન દ્રારા ફેલાયલો કોરોના વાયરસની અસર વિશ્ર્વભરમાં ફેલાઇ રહ્યો છે.પણ શું ચીનમાં આવી કોઇ ઘટના કે જેમાં કરોડો લોકોના મોત થયા હોય કેવી આ પહેલી ઘટના નથી આ પહેલા પણ આપી ઘટનાઓ બની છે.

GettyImages 2666047 scaled

ઇતિહાસમાં ઘણી એવી ભયાનક અને ગંભીર ઘટનાઓ બની છે જે અંગે જાણીને રૂંવાડા ઉભા થઇ જાય છે. એક એવી જ ભયાનક ઘટના આજથી 62 વર્ષ પહેલા ચીનમાં બની હતી. જેમા કરોડો લોકો માર્યા ગયા હતા અને આ ભયાનક તબાહી પાછળ પોતાની ભૂલ હતી જેને બાદ સુધારલાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ ખૂબ મોડું થઇ ગયું હતું. આ ઘટનાને ગ્રેટ ચાઇનિઝ ફેમિનેના નામથી ઓળખવામાં આવે છે. કદાચ જ કોઇ એવો ચીની નાગરિક હશે જે આ ઘટના અંગે ન જાણતું હોય.

- Advertisement -

article 2017839 0020120300000258

1958 ની વાત છે. ત્યારે ચીનની સત્તા સંભાળી રહેલા હતા માઓ જેડોન્ગ, જેને માઓ સે-તુંગ પણ કહેવામાં આવે છે. તેમણે એક અભિયાન શરૂ કર્યું હતું,. જેને ફોર પેસ્ટ કેમ્પેઇના નામથી ઓળખવામાં આવે છે આ અભિયાન હેઠળ તેમણે ચાર જીવ, મચ્છક, માખી, ઉંદર અને ચકલીને મારવાનો આદેશ આપ્યો હતો. તેમનું કહેવું હતું તે આ ચારેય જીવ ખેડૂતોની મહેનત બેકાર કરી દે છે. ખેતરમાં રહેલું અનાજ ખાય જાય છે.

- Advertisement -

mao zedong great sparrow campaign worst environmental disaster history featured 1280x720 1

પરંતુ હવે મચ્છર , માખી અને ઉંદરને મારવા થોડૂંક મુશ્કેલ કામ હતું, કારણકે તે સહેલાઇથી પોતાને છુપાવી લેતા હતા. પરંતુ ચકલીઓની આદત હોય કે તે હંમેશા માનવની વચ્ચે રહેલાનું પસંદ કરે છે. જોકે તે માઓ જેડોન્ગના આદેશનો શિકાર બની ગઇ અને આખા ચીનમાં તેણે શોધીને મારવામાં આવ્યા. એટલું જ નહીં તેમના માળાઓ(ઘર) પણ તોડી પાડવામાં આવ્યા. જેથી કોઇ જીવીત ન રહે.

- Advertisement -

SparrowOnWireGreatSparrowCampaign

લોકો વાસણ, ટિન કે ડ્રમ વગાડીને ગૌરૈયાને તેની જગ્યાલ પરથી ઉડાવતા અને તેને ત્યાં સુધી બેસવા ન દેતા જ્યાં સુધી તે ઉડતા-ઉડતા થાકી ન જાય અને આકાશમાંથી પડીને મરી ન જાય એટલું જ નહીં, જે વ્યક્તિની જેટલી સંખ્યા ચકલી (ગોરૈયા)ને મારતા હતો. તેને એટલું મોટું ઇનામ પણ મળતું હતું આ લાલચમાં ચીની લોકો કઇક એવું કરી બેઠા, જેની કદાચ આશા પણ ન હતી.

- Advertisement -
- Advertisement -

0DYTChU

એક ઘટના છે, જ્યાં ચકલીનું એક ઝુંડ બીજિંગ સ્થિત પોલેન્ડના દુતાવાસમાં જઇને છુપાઇ ગયું, પરંતુ ચીની લોકો તેને મારવા ત્યાં સુધી પહોંચી પણ ગયા જોકે, દુતાવાસના અધિકારીઓએ તે લોકોને અંદર ન જવા દીધા. જેથી ચીની લોકોએ એક તરકીબ નીકાળી અને દુતાવાસને ચારેય તરફથી ઘેરી લીધો અને ડ્રમ વગાડવા લાગ્યા. આ સિલસિલો સતત બે દિવસ ચાલ્યો આખરે ચકલીઓનું ગ્રુપ વધારે અવાજના કારણે દુતાવાસની અંદર જ મરી ગયું. જે બાદ સફાઇ કર્મીઓએ તેને બહાર ફેંકી દીધા.

GettyImages 463955299 5c4b2fb146e0fb0001f21d9e

- Advertisement -

વર્ષ 1960માં માઓ જેડોન્ગે ગોરૈયાને મારવો તેનો ઇરાદો ત્યારે બદલી લીધો જ્યારે ચીનના એક પ્રખ્યાત પક્ષી વિજ્ઞાની શો-શિન ચેંગે તેમણે કહ્યું કે ગૌરૈયા મોટી સંખ્યામાં અનાજની સાથે સાથે તેને નુકસાન પહોંચાડનાર કીડા પણ ખાય જાય છે. આ વચ્ચે ચીનમાં ચોખા ઉત્પન્ન કરવાની જગ્યાએ તેની સંખ્યા ઘટતી જતી હતી. જે બાદ માઓએ આદેશ આપ્યો કે ગૌરૈયાઓને મારવામાં ન આવે પરંતુ તેની જગ્યાએ અનાજ ખાનારા કીડાઓને મારવામાં આવે.

પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઇ ગયું હતું. ચકલીઓ ન હોવાના કારણે કીડાઓની સંખ્યામાં વધારો થયો હતો જેના કારણે પાક બરબાદ થઇ ગયો આ કારણે ચીનમાં એક ભાયનક અકાળ પડ્યો અને જેના કારણે કરોડો લોકો ભૂખમરાના કારણે માર્યા ગયા ચીની સરકારના આંકડા મુજબ, આશરે 15 મિલિયન એટલે 1.50 કરોડો લોકોના મોત ભૂખમરાના કારણે થઇ હતી. જોકે, અન્ય કેટલાક રિપોર્ટ્સ મુજબ, 15-45 મિલિયન એટલે 1.50-4.50 કરોડ લોકો ભૂખમરાના કારણે માર્યા ગયા હતા. આ ચાઇનાના ઇતિહાસનો સૌથી મોટો ત્રાસવાદી ભાગ છે.

You Might Also Like

કેન્યામાં માર્ગ અકસ્માત: બસ ખાડામાં પડતાં 5 ભારતીયોના મોત, 27 ઘાયલ

અમેરિકન રાષ્ટ્રધ્વજ સળગાવનારા પર ટ્રમ્પ ગુસ્સે થયા, તેમની સરખામણી પ્રાણીઓ સાથે, કહ્યું- પરિણામ ભોગવવા તૈયાર રહો

ઑસ્ટ્રિયાની એક સ્કૂલમાં ભીષણ ગોળીબાર, 7 વિદ્યાર્થીઓ સહિત 8 લોકોના મોત, ઘણા ઘાયલ

રશિયાએ ફરી યુક્રેનના 2 શહેરો પર તબાહી મચાવી, ડ્રોન અને મિસાઇલોથી ઝડપી હુમલા કર્યા

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તણાવ વધ્યો, રાષ્ટ્રપતિએ કહ્યું- ‘ટેસ્લાની સબસિડી સમાપ્ત’, મસ્કે મહાભિયોગ ગીત શરૂ કર્યું

- Advertisement -
TAGGED:#CoronaAlertChinachina report its historyhistory of chinastarvation in china
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

shahbaz sharif government cuts pok budget by 16 percent
વિશ્વ

પાકિસ્તાને PoK ને પોતાના દમ પર છોડી દીધું, શાહબાઝ શરીફે બજેટમાં 16 ટકાનો ઘટાડો કર્યો

By Gujju Media 2 Min Read
harvard files legal challenge over trump ban on foreign students
વિશ્વ

હાર્વર્ડ યુનિવર્સિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશને પડકાર્યો, કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જાણો સમગ્ર મામલો

By Gujju Media 2 Min Read
russia deadly attack on ukraine with missiles and drones revenge of operation spider web
વિશ્વ

રશિયાએ યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનથી ઘાતક હુમલો કર્યો, ઓપરેશન સ્પાઇડર વેબનો બદલો લીધો

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?