Chintan Mistry
કોરોના ઈફેક્ટ : જરુરિયાતમંદોની મદદ માટે ધાર્મિક સંસ્થાઓ આવી આગળ, BAPS દ્વારા શાકભાજીનું નિ:શુલ્ક વિતરણ
હાલ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. સ્થિતિ કફોડી થઈ રહી છે ત્યારે વિવિધ સંગઠનો દ્વારા જરૂરિયાત મંદ લોકોની…
ચીનમાં વધુ એક વાયરસની એન્ટ્રી, કોરોના બાદ હંતા વાયરસના કારણે ચીન મુકાયું ચિંતામાં
ચીનના વુહાન શહેરથી ફેલાયેલ કોરોના વાયરસે આજે વિશ્વભરને પોતાની ઝપેટમાં લીધું છે અને આ વાયરસના કારણે 11 હજારથી પણ વધુ…
ભારતના સૌપ્રથમ કોરોના દર્દીએ રિકવરી બાદ જાહેર કર્યો વિડિયો, જુઓ તેણે વાયરસથી બચવા શું સલાહ આપી
દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 500થી પણ વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા…
ગુજરાતમાં હવે સ્થાનિક સ્તરે ફેલાતો કોરોના, ગુજરાતમાં 33 પોઝિટિવ કેસ થતા ચિંતાજનક સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં…
કોરોના વિરુદ્ધ ભારતે લીધેલાં પગલાંના વિશ્વમાં થઇ રહ્યા છે વખાણ, WHO પણ વખાણ કરતાં ના રહી શક્યું
ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે..ભારતમાં પણ કોરોનાનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે…
રુપાણી સરકારનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, ધો. ૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
રાજ્યમાં વધતા જતા કોરોના વાયરસના કેસો વચ્ચે રુપાણી સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે થોડા સમય પહેલા…
કોરોનાની મહામારી વચ્ચે ભારતને મળ્યું આશાનું કિરણ, હાઈ-રિસ્કવાળા કેસોમાં સારવાર માટે Hydroxychloroquineનો ઉપયોગ કરવામાં આવી શકે છે….
કોરોના વાઈરસનો ફેલાવો રોકવા તેમજ આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જરુરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે....ભારતમાં કોરોનાના…
આ બે દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન લેવા વિક્રેતાઓને તાકીદ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં વેચવામાં આવે દવા
ગુજરાત સહિત દેશના મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહિતના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે…
રાજ્યના છ જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લોકડાઉન, કોરોનાને લઈ રાજ્ય સરકાર થઈ સતર્ક
કોરોના વાયરસ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે.... છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમણના વધતા જતા કેસો તેમજ 24 કલાકમાં થયેલ ત્રણ મોતના…
કોરોના વાયરસને રોકવા AMC યુદ્ધના ધોરણે કામ શરુ કર્યું, શહેરના અલગ અલગ વિસ્તારમાં કેમિકલ સ્પ્રે છંટાયું
કોરોના વાઈરસને નાથવા માટે પીએમ મોદીએ તમામ દેશવાસીઓને 22 માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી. જેને લઈ રાજ્ય સરકારે…
ભારતીય ક્રિકેટ ટીમના આ ગુજરાતી ક્રિકેટરે કર્યું જનતા કર્ફ્યૂનું સ્વાગત, પત્ની સાથે વિડિયો પોસ્ટ કરી કર્યું સમર્થન
જીવલેણ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 9 હજારથી વધુ લોકોના મોત થયા…
ગુજરાતમાં કોરોના મહામારીનો ખતરો વધ્યો, રાજકોટ, સુરત બાદ અમદાવાદ અને વડોદરામાં કોરોનાનો પગ પેસારો
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ અને સુરતમાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા બાદ હવે…