હેલ્થ
શું તમને પણ વારંવાર ગળું સાફ કરવાની આદત છે? આ માત્ર આદત નહીં, પણ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે ઘણીવાર આપણે જોયું છે કે અમુક લોકોને વાત કરતાં-કરતાં કે બેઠા હોય…
Popular હેલ્થ News
હેલ્થ News
કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે સામે આવી આશાની કિરણ, કોરોના વાયરસની રસીને લઈને શરૂ કરવામાં આવ્યાં ટ્રાયલ
કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં હાહાકારની પરિસ્થિતિ છે. હજારો લોકો કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો જીવન-મરણ વચ્ચે…
હવે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 10 મિનિટમાં બનશે શક્ય, 74 રુપિયાના નજીવા ખર્ચે થશે કોરોનાનો ટેસ્ટ
કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 1000ને પાર પહોંચી ગઈ…
કોરોના વાયરસ અને CIAના કનેક્શનનો ચોંકાવનારો ખુલાસો આવ્યો બહાર, શું આ છે કોરોના વાયરસની સચ્ચાઇ
(source by oneindianews) કોરોના વાયરસના કહેરથી કોઇ પણ મોટો દેશ બકાત નથી,વિશ્ર્વની મહાસત્તા પણ બકાત નહિ.આ બધાની વચ્ચે ચીનની ગુપ્તચર…
કોરોનાથી બચવા ન લેશો ખોટી દવાઓ.. થઇ શકે છે મોત.. રહેજો સાવધાન..
જે લોકો પોતાની જાતે જ રોગ નક્કી કરીને જાતે જ કઈ દવા લેવી તેવું નક્કી કરી લે છે તેઓ જે તે દવા ની ગંભીર…
કોરોના કહેર વચ્ચે પ્રથમ વખત ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે.અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે, આ તમામ બાબત વચ્ચે ગુજરાતમાં…
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ માંગી દેશવાસીઓની માંફી, જાણો કોરોના વાયરસને લઇ ક્યાં મહત્વના મુદ્દાઓ પર કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરી રહ્યાં ચે. વડાપ્રધાને મન કી બાત…
ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવાની મળી મંજૂરી, કોરોનાના વધતા જતા કેસને લઈ અપાઈ મંજૂરી
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 900થી વધુ કેસ સામે આવી ચૂક્યાં છે, જેમાં 19 લોકોનાં…
કોરોના કહેર- અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત, અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત
અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત થતાં અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની SVP…
જાણો શું છે કોરોના વાયરસનો ઇનક્રિબેશન પિરિયડ શા માટે હવે વધારે સર્તક રહેવાની છે જરૂર
દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દરમિયાન, સાવચેતી તરીકે, આખા દેશને ત્રણ અઠવાડિયાથી બંધ રાખ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર…