Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાને લઇ કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોનાને લઇ કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો
જાણવા જેવુંહેલ્થ

કોરોનાને લઇ કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો

Palak Thakkar
Last updated: May 25, 2020 7:14 pm
By Palak Thakkar 2 Min Read
Share
shutterstock 1625206747 scaled
SHARE

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસના દર્દીઓ 11 દિવસ બાદ સંક્રમણ નથી ફેલાવતા, ભલે તેઓ 12મા દિવસે કોરોના પોઝિટિવ હોય. સિંગાપોર નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શન ડિસીઝ એન્ડ એકેડમી ઓફ મેડિસીનના રિસર્ચમાં આ વાત સામે આવી છે.

Feb27 2020 CDC Coronavirus

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતુ કે, કોરોના દર્દીઓ જ્યાં સુધી પોઝિટિવ હોય છે ત્યાં સુધી તેઓ સંક્રમણ ફેલાવી શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાય તેના 2 દિવસ પહેલા કોરોના દર્દીઓ સંક્રમણ ફેલાવી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે કોરોના દર્દીઓમાં લક્ષણો દેખાવાના 7થી 10 દિવસ સુધી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા હોય છે.

- Advertisement -

visuel covid19 1

સિંગાપોર નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શન ડિસીઝે લગભગ 73 કોરોના દર્દીઓ પર રિસર્ચ કર્યું જે દરમિયાન તેમને નવી જાણકારી મળી હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, 11 દિવસ બાદ કોરોના વાઈરસને આઈસોલેટ કરી શકાતો નથી.

- Advertisement -

2020 03 13T042530Z 1 LYNXMPEG2C0CN RTROPTP 4 HEALTH CORONAVIRUS TELEHEALTH 1600x1062 1

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાવાના એક સપ્તાહ બાદ કોરોના દર્દીઓમાં એક્ટિવ વાઈરલ રેપ્લિકેશન ઘટવા લાગે છે. નવી જાણકારીના આધાર પર હોસ્પિટલો દર્દીઓને ક્યારે ડિસ્ચાર્જ કરવા તે અંગે નિર્ણય લઈ શકે છે.

- Advertisement -

coronavirus

અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં બે વખત નેગેટિવ ટેસ્ટ આવ્યા બાદ ડોક્ટરો એવું માને છે કે કોરોના દર્દી સાજો થઈ ગયો છે. જો કે, સિંગાપોરમાં કરવામાં આવેલ રિસર્ચની સેમ્પલ સાઈઝ નાની હતી પરંતુ નવી જાણકારી ડોક્ટરો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સિંગાપોરના NCIDના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લિઓ યી સિનના જણાવ્યા પ્રમાણે, સેમ્પલ સાઈઝ નાની હોવા છતાં નવી જાણકારીને લઈને સંશોધકોને વિશ્વાસ છે.

- Advertisement -
- Advertisement -

Coronavirus Earth5R CSR Corporate Social Responsibility CSR Environmental NGO Mumbai India

રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, મોટા સેમ્પલ સાઈઝમાં પણ આવા જ પરિણામ જોવા મળ્યા છે. લિઓ યી સિનના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મને વિશ્વાસ છે, આ વિશે પૂરતા પુરાવા છે કે કોરોના દર્દીઓ 11 દિવસ બાદ સંક્રમિત નથી હોતા.

You Might Also Like

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona symptomscorona virusCORONA VIRUS CASEScovid 19COVID19health
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

bal krishna
કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા
આરતી શ્રી કૃષ્ણ ભજન
krishna bhajan
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ભજન શ્રી કૃષ્ણ ભજન
shree krishna
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
શ્રી કૃષ્ણ ભજન ભજન
mangala aarti
શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી
ભજન
shree ji bava
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..
ભજન
- Advertisement -

You Might Also Like

For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media 2 Min Read
What should be eaten to strengthen the nervous system
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read
What should be eaten to strengthen veins what are the nutrients needed to keep veins healthy
હેલ્થ

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

Theaters will be housefull this week
એન્ટરટેઈન્મેન્ટ

આ અઠવાડિયે હાઉસફુલ રહેશે થિયેટરો, આ અદ્ભુત સાઉથ ફિલ્મો થશે રિલીઝ, તમને કોમેડી અને એક્શનનો મળશે આનંદ

By Gujju Media 3 Min Read
Red alert declared across Uttar Pradesh instructions is

India Pakistan Tension: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર, સુરક્ષા દળોને સૂચનાઓ જારી, ડીજીપીએ શું કહ્યું

By Gujju Media
Hazelnuts macadamia nuts walnuts almonds A
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

By Gujju Media 2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

બોલિવૂડમાં ફરીથી રિલીઝ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આ સંદર્ભમાં, 90 અને 2000 ના દાયકાની શરૂઆતની…

By Gujju Media
ટેકનોલોજી

7,000mAh બેટરી સાથે iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, કંપનીએ પુષ્ટિ કરી

iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થશે. iQOO એ તેના આગામી ફોનને ઈ-કોમર્સ વેબસાઇટ…

By Gujju Media
ટેકનોલોજી

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

BSNL વપરાશકર્તાઓને ટૂંક સમયમાં તેમના મોબાઇલ ફોનમાં નેટવર્ક સમસ્યાઓમાંથી રાહત મળશે. સરકારી ટેલિકોમ કંપની તેના મોબાઇલ…

By Gujju Media
ભારત

તમામ અર્ધલશ્કરી દળોની રજા રદ, આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ; MHA એ સૂચનાઓ જારી કરી

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.…

By Gujju Media
સ્પોર્ટ્સ

MI સામેની મેચ માટે GTની પ્લેઇંગ 11 કંઈક આવી હશે, પરત ફરી શકે છે આ ઘાતક બોલર

IPL 2025 ની 56મી મેચ 06 મે ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?