હેલ્થ
રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને હૃદયને હેલ્ધી રાખવા સુધી; ડાયેટમાં આજે જ સામેલ કરો કોળાના બીજ આજના દોડધામ ભરેલા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પહેલા કરતાં વધુ જાગૃત અને ગંભીર બન્યા છે. શરીરને…
હેલ્થ News
કોરોના વાયરસના કહેરથી બચવા આ નુસ્ખા અજમાવો, જાણો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું રહસ્ય
સમગ્ર દુનિયામાં હાલ કોરોના વાયરસના કારણે ભયના માહોલમાં જીવી રહ્યું છે. અસંખ્ય લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. આ ખતરનાક…
કોરોના વાયરસને રોકવા AMC યુદ્ધના ધોરણે કામ શરુ કર્યું, શહેરના અલગ અલગ વિસ્તારમાં કેમિકલ સ્પ્રે છંટાયું
કોરોના વાઈરસને નાથવા માટે પીએમ મોદીએ તમામ દેશવાસીઓને 22 માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી. જેને લઈ રાજ્ય સરકારે…
બોલિવુડમાં પ્રવેશ્યું કોરોના, કોરોનાની ચપેડમાં આવી બોલિવુડ સિંગર કનિકા કપૂર
કોરોના વાયરસથી દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે,ત્યારે કોરોનાની ચપેડમાં બોલિવુડ સિંગર કનિકા કપૂર સામેલ થઇ ગઇ છે.બોલિવૂડ સિંગર કનિકા…
ગુજરાતમાં કોરોના મહામારીનો ખતરો વધ્યો, રાજકોટ, સુરત બાદ અમદાવાદ અને વડોદરામાં કોરોનાનો પગ પેસારો
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ અને સુરતમાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા બાદ હવે…
કોરોના સામે બાથ ભીડવા ટ્ર્મ્પે આપ્યા મોટા સંકેત, Remdesivir નામની દવા અસરકારક સાબિત થઈ શકે છે
દુનિયાભરમાં કોરોના વાયરસને લઈ જાણે તબાહી સર્જાઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે..દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.…
ગુજરાતીઓ થઇ જાવ સાવધાન, ગુજરાતમાં નોંધાયા 2 પોઝીટીવ કેસ
દેશભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે હવે ગુજરાતમાં પગ પેસારો ક્યો છે.ગુજરાતના રાજકોટ અને સુરતમાં કોરોનાના એક એક કેસ સામે આવ્યા…
કોરોના વાયરસથી બચવા આ 3 લક્ષણોને જાણી લો,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ દ્વારા કરવામાં આવ્યું રિસર્ચ
કોરોના વાઈરસ ઉધરસ અથવા છીંકમાંથી નીકળતાં ડ્રોપલેટ દ્વારા ફેલાય છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવી રહ્યું છે કે, એપ્રિલ અને…
ક્યારેય ન થોભનારું શહેર મુંબઈ કોરોનાને લીધે આંશિક બંધ, મુંબઈમાં 50 ટકા બજારો રહેશે બંધ
મુંબઈને ક્યારેય ન થોભનારું શહેર કહેવાય છે. પણ એક કાળમાં કામગાર નેતા જ્યોર્જ ફર્નાન્ડિસે મુંબઈની રફ્તાર રોકી દીધી હતી. ત્યારે…
ભૂલથી પણ ના ખોલશો કોરોના વાયરસની આ વેબસાઈટ્સ.. તમારો ફોન કે લેપટોપ થઈ શકે છે હેક..
કોરોના વાયરસનો ડર વધતો જઈ રહ્યો છે. ભારતમાં COVID-19ના સંક્રમિત દર્દીઓની સંખ્યા 15 માર્ચના રોજ 100ને પાર પહોંચી છે. ભારતમાં…